Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આપી માહિતી.

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવઅરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આપી માહિતીઅરવિંદ કેજરીવાલ પોતાના ઘરમાં થયા ક્વોરોન્ટાઇનસંપર્કમાં આવેલા કોરોના રિપોર્ટ…

કોરોના સંક્રમણની વચ્ચે બીએમસીના અધિકારી એ આજે એક મોટી બેઠક કરી ધોરણ 1 થી 8 ની સ્કૂલ 31 જાન્યુઆરી સુધી બંધ.

મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં કોરોના અને તેના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં બાળકોમાં સંક્રમણ ન…

બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં કોરોનાના કેસનો રાફ્ડો ફાટ્યો.

બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં કોરોનાના કેસનો રાફ્ડો ફાટ્યો રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1259 કેસઅમદાવાદમાં સૌથી વધુ 631 કેસ સુરતમાં 213 કેસ…

અમદાવાદ સિવિલ મેડિસીટીની ૧૨૦૦ બેડ હોસ્પિટલ માં સ્પેશિયલ રૂમોનું ઉદ્ધાટન કરતા આરોગ્યમંત્રી

**જીએનએ અમદાવાદ: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે અમદાવાદ સિવિલ મેડિસીટીની 1200 બેડ મહિલા અને બાળ આરોગ્ય સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં…

કોરોના રસીકરણ “મેગા ડ્રાઇવ” થી ટીનેજર્સને “મેગા કવચ: નવા વર્ષના સપ્તાહમાં રાજ્યના ટીનેજર્સને કોરોના રસીની ગિફ્ટ આપતા આરોગ્ય પ્રધાન

*જીએનએ અમદાવાદ: નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં 15 થી 18 વર્ષના ટીનેજર્સ માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઇવનો પ્રારંભ થયો…

જામનગર જીલ્લા કોંગ્રેસ દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલના પરિવારને 4 લાખનું વળતર મળે તે અંગે આપાયું આવેદન પત્ર.

.જીએનએ જામનગર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોરની સૂચના અનુસાર જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષશ્રી જીવણભાઈ કુંભરવાડીયાની આગેવાનીમાં…

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ૧૫થી ૧૮ વર્ષના બાળકોને કોરોનાની રસી આપવાની કરાઈ શરૂઆત

જીએનએ બનાસકાંઠા: યાત્રાધામ અંબાજી ખાતે શૈક્ષણિક શાળાઓમાં ૧૫થી ૧૮ વર્ષના બાળકોને કોરોનાની રસી આપવાનું શરૂ થયુંઅંબાજી ખાતે સરકારના આદેશ મુજબ…

અમદાવાદ જિલ્લામાં ૧૫ થી ૧૮ વયજૂથના ૧,૦૫,૫૭૮ બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક.

**જીએનએ અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને રસીકરણથી રક્ષણ મળી રહે તે માટે તા.…

રાજ્યમાં તરૂણ-બાળકોને કોરોના વેકસીન અભિયાન ની શરૂઆત કરાવતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

*.*જીએનએ ગાંધીનગર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના બાળકો તરૂણો ને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની…

ગુજરાત કોરોના અપડેટ્સ.

ગુજરાતમાં કોરોનાના નવા 968 કેસ નોંધાયાસૌથી વધુ અમદાવાદમાં 404 કેસ નોંધાયાકોરોનાથી વલસાડમાં એકનું મોતસુરતમાં 223, વડોદરામાં 69, રાજકોટમાં 60 કેસખેડામાં…