Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો.

બોરીદ્રા ગામના મુખ્ય શિક્ષકેવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો. જેમાં 71મા જન્મદિવસેગણપતિબાપાના સ્થાપનાના સ્થળે 71 દીવાની જ્યોત પ્રગટાવી. શાળામાશિક્ષક…

પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસની નર્મદા જિલ્લામાં કરાઇ ઉજવણી

પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસની નર્મદા જિલ્લામાં કરાઇ ઉજવણી રાજપીપલામાં યોજાયેલા “ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમમાં મંત્રી શ્રીમતી સુથારના હસ્તે ઉજ્જવલા…

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં24 કલાકમા 19 CMનો વધારોનોંધાયો

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં24 કલાકમા 19 CMનો વધારોનોંધાયો છે.હાલ ઉપરવાસમાંથી 22,797 ક્યુસેક પાણીની આવક છે.નર્મદા ડેમ રુલ લેવલથી121.92મીટરની સપાટીથી…

સૌરાષ્ટ્રના અતિ વરસાદ પ્રભાવિત અસરગ્રસ્તોની સહાય માટે મુખ્યમંત્રી રાહત નિધિમાં રૂ. રપ લાખ અર્પણ કરતા પ્રસિદ્ધ રામ કથાકાર મોરારીબાપૂ

સૌરાષ્ટ્રના અતિ વરસાદ પ્રભાવિત અસરગ્રસ્તોની સહાય માટે મુખ્યમંત્રી રાહત નિધિમાં રૂ. રપ લાખ અર્પણ કરતા પ્રસિદ્ધ રામ કથાકાર મોરારીબાપૂ સૌરાષ્ટ્ર…

અમદાવાદમાં પ્રથમ ફ્લેગશિપ સ્ટોર ખોલ્યો

અગ્રણી લગેજ બ્રાન્ડ સફારીએ બરોડામાં ફ્લેગશિપ સ્ટોર શરૂ કર્યુંઆગામી એક વર્ષમાં રિટેલ સ્ટોર્સની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક, માર્કી સ્થળોએ સ્ટોર્સ…

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧મા જ્ન્મદિવસે અમદાવાદ પૂર્વના લાલ બહાદુર શાસ્ત્રી તળાવમાં ૭૧ હજાર વૃક્ષારોપણ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧મા જ્ન્મદિવસે અમદાવાદ પૂર્વના લાલ બહાદુર શાસ્ત્રી તળાવમાં ૭૧ હજાર વૃક્ષારોપણ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અમદાવાદ: મુખ્યમંત્રી…

કચ્છના મુન્દ્રા પોર્ટ પર ઝડપાયેલા ડ્રગ્સ ની કિંમત 3500 કરોડ પહોંચી. કનેક્શન શોધવા ગુજરાત એટીએસની ટિમ પહોંચી

કચ્છના મુન્દ્રા પોર્ટ પર ઝડપાયેલા ડ્રગ્સ ની કિંમત 3500 કરોડ પહોંચી. કનેક્શન શોધવા ગુજરાત એટીએસની ટિમ પહોંચી

આજે ગાંધીનગર ખાતે યોજાવા જઇ રહેલી નવા મંત્રીમંડળની શપથવિધિને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.

તમે મંત્રી બનશો..? ધારાસભ્યોના ફોન રણક્યા..જાણો..મંત્રીમંડળમાં ક્યા ધારાસભ્યો મેળવશે સ્થાન. આજે બપોરે ગાંધીનગરમાં થશે શપથવિધિ. ગાંધીનગર: આજે ગાંધીનગર ખાતે યોજાવા…