Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

મંત્રી નારાયણ રાણેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલિ અર્પવાની સાથે વ્યક્ત કર્યો ધન્યતાનો ભાવ

કેન્દ્રીય મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગ વિભાગના મંત્રી નારાયણ રાણેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને…

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નર્મદા જિલ્લામાં તા.૧ લી થી તા.૧૫ મી ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતાપખવાડા-૨૦૨૧ ની થનારી ઉજવણી

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નર્મદા જિલ્લામાં તા.૧ લી થી તા.૧૫ મી ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતાપખવાડા-૨૦૨૧ ની થનારી ઉજવણી નિવાસી અધિક કલેક્ટરશ્રી…

ગુજરાત ના અઢળક કલાકારો, ખેલૈયાઓ, પાર્ટી પ્લોટ ધારકો, ટેકનીકલ અને ડેકોરેશન ની સેવા આપતી એજન્સીઓની લાગણીને વાચા આપવા..

ગુજરાત ના અઢળક કલાકારો, ખેલૈયાઓ, પાર્ટી પ્લોટ ધારકો, ટેકનીકલ અને ડેકોરેશન ની સેવા આપતી એજન્સીઓની લાગણીને વાચા આપવા.. આગામી નવરાત્રી…

JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા

JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા

આઇ.સી.યુ.માં આંખ ખૂલી ત્યારે ખબર પડી એ “હાર્ટ અટેક” હતો…..!!

*૨૯ સપ્ટેમ્બર :“વિશ્વ હ્યદય દિવસ” આઇ.સી.યુ.માં આંખ ખૂલી ત્યારે ખબર પડી એ “હાર્ટ અટેક” હતો…..!! અમદાવાદ: આઇ.સી.યુ.માં જ્યારે આંખ ખૂલી…

અમદાવાદના સરખેજમાં અંડરપાસના ગરનાળામાં પાણી ભરાતા યુવકનું મોત

અમદાવાદના સરખેજમાં અંડરપાસના ગરનાળામાં પાણી ભરાતા યુવકનું મોત, ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કઢાયો.

કોંગ્રેસના દિગ્ગજ નેતા નવજોતસિંઘ સિદ્ધુનું પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામુ

કોંગ્રેસના દિગ્ગજ નેતા નવજોતસિંઘ સિદ્ધુનું પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામુ

સત્તાનું તાલુકા કક્ષા સુધી શક્ય તેટલું વિકેન્દ્રીકરણ કરી લોકો અને પ્રશાસન વચ્ચે સમિપતા વધારવાનોનર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે બેસાડયો દાખલો

સત્તાનું તાલુકા કક્ષા સુધી શક્ય તેટલું વિકેન્દ્રીકરણ કરી લોકો અને પ્રશાસન વચ્ચે સમિપતા વધારવાનોનર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે બેસાડયો દાખલો લોકોએ…

ઇન્ડિયા પોસ્ટલ એસ સી / એસ ટી એમ્પ્લોઇઝ વેલફેર એસોસિએશન ગુજરાત સર્કલનું પોસ્ટલ અને આર એમ એસ નું6ઠું અધિવેશન યોજાઈ ગયું.

તારીખ 26/9/21 રવિવારના રોજ ખડુંભાઇ દેસાઇ હોલ અસારવા અમદાવાદ-16 ખાતે ઓલ ઇન્ડિયા પોસ્ટલ એસ સી / એસ ટી એમ્પ્લોઇઝ વેલફેર…