Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

અમદાવાદ ખાતે બજરંગદળની વેચાણકર્તાઓને ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે. હિન્દૂ દેવી દેવતાઓના અશ્લીલ ફોટા ધરાવતી પુસ્તકો હટાવો નહીં તો દુકાન સળગશે.

અમદાવાદ ખાતે બજરંગદળની વેચાણકર્તાઓને ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે. હિન્દૂ દેવી દેવતાઓના અશ્લીલ ફોટા ધરાવતી પુસ્તકો હટાવો નહીં તો દુકાન…

કોરોનાની ત્રીજી લહેરની આશંકા, કેન્દ્ર સરકારે વિમાન મુસાફરીને લઈ લીધું મોટું પગલું

કોરોનાની ત્રીજી લહેરની આશંકા, કેન્દ્ર સરકારે વિમાન મુસાફરીને લઈ લીધું મોટું પગલુંવર્તમાન સ્થિતિને જોતા કેન્દ્ર સરકારે શિડ્યુલ ઈન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઈટ…

મહાત્મા મંદિર પાસેના અને વાવોલ રેલ્વે સ્ટેશન પાસેની હોટલની બાજુનાજંગલમાંથી ખોવાઈ ગયેલી લાશ મળી આવી છે

સેક્ટર 14 ખાતે આવેલા મહાત્મા મંદિર પાસેના અને વાવોલ રેલ્વે સ્ટેશન પાસેની હોટલની બાજુનાજંગલમાંથી ખોવાઈ ગયેલી લાશ મળી આવી છે

અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટી.બી. હોસ્પિટલમાં મીડિયા સંવાદ યોજાયો

અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટી.બી. હોસ્પિટલમાં મીડિયા સંવાદ યોજાયો રાજ્યમાં ટી.બી. જનજાગૃતિ અંગે મીડિયાની ભૂમિકા મહત્વની છે : નેશનલ હેલ્થ મિશનના…

હંમેશા વિજેતા પુરુષાર્થ એ છે કે જે પોતાની શક્તિ અનુસાર પરિસ્થિતિઓને બદલી નાખે છે પરંતુ જો પરિસ્થિતિ ના બદલાય તો પોતે પોતાને એને અનુસાર બદલી નાખે છે

“ફરિયાદ નહીં અનુકૂળ બની જઈએ” હંમેશા વિજેતા પુરુષાર્થ એ છે કે જે પોતાની શક્તિ અનુસાર પરિસ્થિતિઓને બદલી નાખે છે પરંતુ…

અમદાવાદ વડોદરા અને વિરમગામ મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનો ત્રીજી સપ્ટેમ્બરથી થશે શરૂ

અમદાવાદ વડોદરા અને વિરમગામ મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનો ત્રીજી સપ્ટેમ્બરથી થશે શરૂ

કાબુલ એરપોર્ટ ફરી એકવાર નિશાના પર

કાબુલ એરપોર્ટ ફરી એકવાર નિશાના પર,કાબુલ એરપોર્ટ પર ફરી એકવાર હુમલાની ઘટના સામે આવીભારે ગોળીબાર કરવામાં આવતા મચી અફરાતફરીગોળીબાર કોણે…

રાજપીપલામાં રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની સવાસોમી જન્મ જયંતિનીથઇ ગૌરવભરી ઉજવણી

રાજપીપલામાં રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની સવાસોમી જન્મ જયંતિનીથઇ ગૌરવભરી ઉજવણી ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધર અને બહુમૂખી વ્યક્તિત્વ-પ્રતિભાવંત ઝવેરચંદ મેઘાણીજીનું ગુજરાતી લોક…

નર્મદા જિલ્લામાં “ આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત “ફીટ ઇન્ડીયા ફ્રીડમ રન ૨.૦ ” ના ભાગરૂપે ભાઇઓની ૨ કિ.મિ. ની દોડ યોજાઇ

વાવડી ગામના જાગૃત નાગરિક ૭૯ વર્ષના નિવૃત પ્રિન્સિપાલ ડી.સી.પટેલ સહિત સ્પોર્ટસના કોચ, ટ્રેનર અને ખેલાડીઓએ ઉત્સાહભેર દોડમાં ભાગ લીધો રાજપીપલા,…

બેમાસ થી બંધ પડેલી કૃઝ બોટ ફરી શરૂ કરાતા પ્રવાસીઓ મા આનંદની લાગણી

પ્રવાસીઓ માટે આનંદના સમાચાર બેમાસ થી બંધ પડેલી કૃઝ બોટ ફરી શરૂ કરાતા પ્રવાસીઓ મા આનંદની લાગણી શનિ રવિ અને…