Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

*20 વર્ષની કારકિર્દીમાં પ્રથમ જટિલ અને જોખમી ઓપરેશનને પાર પાડતા અમદાવાદ સિવિલના તબીબો* વાંચો…

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલની મશીનરી અને તબીબોના સહિયારા પ્રયાસોથી નાકથી મગજ સુધી પહોંચેલા ટ્યુમરને દૂર કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લાના…

*ગુજરાતમાં નવા 1078 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત ,718 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 256,અમદાવાદ 210.

⭕ *ગુજરાતમાં નવા 1078 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત ,718 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 256,અમદાવાદ 210,વડોદરા 82,રાજકોટ 59,જૂનાગઢ…

અમદાવાદ… નવનિયુક્ત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરી PM સાથે મુલાકાત….

દિલ્લી ખાતે સી.આર.પાટીલે કરી PM મોદી સાથે મુલાકાત… રાજ્યના સંગઠનને મજબૂત બનાવની પાટીલે PMને આપી ખાતરી…. PMએ પાટીલને પ્રમુખ માટે…

સુરત મહાનગરપાલિકાના ઝોનલ ચીફ જરીવાલાની ફરજપરસ્તી: માતાના અવસાનના ત્રીજા દિવસે ફરજ પર હાજર થયાં. એક સલામ આ યોદ્ધાને નામ

સુરત:- સુરતના એક એવા કોરોના યોદ્ધા જેમણે જન્મદાતાના અવસાનની દુ:ખદ પળો, આઘાત અને શોકને હ્રદયમાં દબાવી દઈ માતાની અંતિમક્રિયા, તર્પણની…

રાજપીપળા શાકમાર્કેટમાં એક મહિલાનો કેસ પોઝિટિવ આવતા આજથી હોલસેલ શાકમાર્કટને તાળા માર્યા.

હોલેસલશાક માર્કેટને ચાર દિવસ બંધ રખાયો. પણ બાજુમા જ શાકમાર્કેટનો શંભુ મેળો કરાતા શાકમાર્કેટમાં હકડેઠઠ ભીડ વચ્ચે સોશિયલ ડીસ્ટેસના ધજાગરા…

*સૌથી મોટા સમાચાર* *રાજકોટમાં આ વર્ષે નહીં યોજાય લોકમેળો.*

*50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ મહિનામાં નહીં યોજાય મેળા* *સૌરાષ્ટ્રમાં લોકમેળા નું છે આગવું મહત્વ* *શ્રાવણ મહિનામાં 5 દિવસ કરવામાં…

નાગર નરસિંહ મહેતાએ સિધ્ધપુર ખાતે “મા”નું શ્રાધ્ધ કર્યું હતું. તેની વિગત.

નરસિંહ મહેતાએ સિધ્ધપુર ખાતે મા નું શ્રાધ્ધ કરેલ તેની વિગત…નરસિંહ મહેતાની સહી પણ છે. 568 વર્ષ પહેલાંના ચોપડા સચવાયેલા છે.…

રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે ભિખારીને માસ્ક ન પહેરવાનો દંડ કર્યો, તો ભિખારીએ ભીખ માંગીને દંડ ભર્યો.

રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે ભિખારીને માસ્ક ન પહેરવાનો દંડ કર્યો, તો ભિખારીએ ભીખ માંગીને દંડ ભર્યો. રીતેશ પરમાર ગુજરાતમાં કોરોના સંક્રમણ…

‘એ નથી જાણતી હું કોણ છું, પણ.. હું તો જાણું છું એ કોણ છે.’

👴🏻 સવારનો સૂરજ ઉગે એ પહેલા એક વયોવૃદ્ધ ડૉક્ટરને ત્યાં આવ્યા, ને doorbell વગાડી. *”વહેલી સવારે કોણ આવ્યું હશે?”* ડૉક્ટરની…