Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

પલિયડનો શ્રવણ મહેશ પરમાર.”- જયેશ શ્રીમાળી. પલિયડ “શુકુન”*

*“માવતર તમે છો મારું જીવતર”* ગાંધીનગર જિલ્લાનું પલિયડ ગામ કલોલ તાલુકા મથકેથી 18 કિલોમીટરના અંતરે આવેલું ખૂબ જ સુંદર અને…

અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ગીરીશભાઈ બારોટનું કોરોનાથી દુઃખદ અવસાન.

અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ગીરીશભાઈ બારોટ ને 4 દિવસ પહેલા કોરોના પોઝિટિવ થયા હતા. કોરોના સામે જંગ…

આયુષમાન ભારત યોજના માં તમારું નામ છે કે નહીં.? ફ્રી માં 3 ગેસ ના સિલિન્ડર મળશે જાણો ક્યારે અને કેવી રીતે ?

આયુષમાન ભારત યોજના માં તમારું નામ છે કે નહીં નામ જોવા માટે નવું લિસ્ટ નીચે લિંક ખોલો* https://www.smpurohit.com/2020/02/aayushman-bharat-government-yojana-ka.html ફ્રી માં…

જિલ્લામાં ચોમાસામાં ઉભી થનાર ફલડની સ્થિતી સામે રાહત અને બચાવ કામગીરી અંગે પ્રિમોન્સુન પ્લાન તૈયાર કરવા સબંધિત અધિકારીઓ સાથે જિલ્લા કલેકટરશ્રીએ બેઠક યોજી.

ગાંધીનગર : જિલ્લા કલેકટરશ્રી ડૉ.કુલદીપ આર્યએ પ્રિમોન્સુન પ્લાન તૈયાર કરવા સબંધિત જિલ્લા અધિકારીઓની બેઠકયોજી હતી જેમાં પ્રારંભે જિલ્લા અધિકારીઓેને કોરોના…

૧૦ સગર્ભાઓએ કોરોનાને મ્હાત આપી.રાજ્યના ગાયનેક વિભાગ માટે અનન્ય ઘટના.

*છેલ્લા ૪૫ દિવસમાં કોરનાગ્રસ્ત ૩૫ સગર્ભાઓ ધાત્રીમાતા બનીને સિવિલ હોસ્પિટલમાં જ સંપૂર્ણ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફરી* …. *નામ-કામ-પ્રતીતિ બધુ…

*લોકડાઉનમાં શરતો-નિયમોને આધિન અપાયેલી છૂટછાટોને પરિણામે ઊદ્યોગો-વેપાર આર્થિક પ્રવૃત્તિ વેગવાન બની*:- *મુખ્યમંત્રીશ્રી*

*રાજ્યમાં જનજીવન ઝડપભેર પૂર્વવત થાય તે માટેના રાજ્ય સરકારના પ્રયાસોને સફળતા મળી રહી છે* ….. *સોશિયલ ડિસ્ટન્સીંગ-ફરજીયાત માસ્ક-કામકાજના સ્થળે થર્મલગન…