Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું

વિદેશમાં ફસાયેલા ભારતીયો ને વતન પરત લાવવાના ભારત સરકારના પ્રયાસો રૂપે બુધવારે મોડી રાત્રે 177 આવા પ્રવાસીઓને કુવૈતથી લવાયા.

પ્રવર્તમાન લોક ડાઉન સ્થિતિમાં વિદેશ માં ફસાયેલા ભારતીયો ને વતન પરત લાવવાના ભારત સરકાર ના પ્રયાસો રૂપે બુધવારે મોડી રાત્રે…

ક્રિટીકલ કન્ડીશન પછી કોરોનાને પરાસ્ત કરનારા રાણાભાઇએ માન્યો આરોગ્ય વિભાગનો આભાર.

ક્રિટીકલ કન્ડીશન બાદ રાણાભાઇ કુમરખાણીયા કોરોનાને પરાસ્ત કરીને ૧૯ દિવસ પછી કુમરખાણ પરત ફરતા પુષ્પ વર્ષાથી સ્વાગત કરાયુ “રાણાભાઇ જયરામભાઇ…

પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી વયો દ્વારા 170 દિવ્યાંગો , પ્રજ્ઞાચક્ષુને મહિનાનું ભોજન સામગ્રી પૂરી પાડવામાં આવી.

વડોદરા વયો દ્વારા સેવાતીર્થ ખાતે રહેતા 170 દિવ્યાંગો , પ્રજ્ઞાચક્ષુ ને એક મહિનાનું દૈનિક ભોજનની સમગ્ર કાચી સામગ્રી પૂરી પાડવામાં…

ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન દ્વારા “યુનાઇટેડ વી ફાઇટ” ગીત તૈયાર કરવામાં આવ્યું.

ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન દ્વારા યુનાઇટેડ વી ફાઇટ નામનું ગીત તૈયાર કરવામાં આવ્યું ઉષા ઉથુપ સલીમ મર્ચન્ટ સેફાલી અલવારીસ…

દિવ્યાંગમિત્રો માટે માહિતી સભર સાઈટ હોમ પેઈજ.

https://divyangyojna.blogspot.com/ વિકલાંગ ધારો ૧૯૯૫ ની માહિતી https://divyangyojna.blogspot.com/p/blog-page_57.html દિવ્યાંગ અધિકાર અધિનિયમ ની માહિતી https://divyangyojna.blogspot.com/p/blog-page_66.html દિવ્યાંગતા ના પ્રકારો વિશે માહિતી https://divyangyojna.blogspot.com/p/blog-page_34.html ક્રુત્રિમ…

⭕ ગુજરાતમાં નવા 364 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત ,316 લોકોને ડિસ્ચાર્જ કરાયા

⭕ નવા 364 કેસમાંથી અમદાવાદમાં 292,સુરત 23,વડોદરા 18,મહેસાણા 8,દ્વારકા 7,ભાવનગર-જામનગર 3,પાટણ 2,પંચમહાલ-બનાસકાંઠા-ગીર સોમનાથ-ખેડા-અરવલ્લી-મહીસાગર-જૂનાગઢ-અમરેલીમાં. 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ :…

*મુખ્યમંત્રીશ્રીની મહત્વપૂર્ણ જાહેરાત*:- *કોવિડ-19 કોરોના વાયરસની મહામારીની સ્થિતી બાદ રાજ્યમાં આર્થિક ગતિવિધિઓ-ઊદ્યોગ-વેપાર-ધંધા-રોજગાર સહિતના ક્ષેત્રોના પૂર્નનિર્માણ-પૂર્નગઠનની ભલામણો સૂચવવા ઉચ્ચસ્તરીય સમિતીની રચના*

*વૈશ્વિક મહામારીના સંકટમાંથી બહાર આવી ઝડપભેર જનજીવન-આર્થિક ગતિવિધિઓ પૂર્વવત બનાવવાની નવી દિશા બતાવશે-ગુજરાત* ….. *ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ.…

*બ્રેકિંગ ન્યૂઝ* આખરે અમરેલીની વિકેટ પણ પડી.

અમરેલી ગ્રીન ઝોનમાંથી બાકાત સુરતથી ગઈ કાલે આવેલા અમરેલી તાલુકાના ટીંમ્બલા ગામના 75 વર્ષના વૃદ્ધ મહિલા માં કોરોના પોઝિટિવ રિપોર્ટ…