Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

જગદીશ પંચાલને એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા.છેલ્લા ત્રણ દીવસથી તાવ આવતા કોર્પોરેશન દ્વારા કરાયો હતો કોરોના ટેસ્ટ.

જગદીશ પંચાલને એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા.છેલ્લા ત્રણ દીવસથી તાવ આવતા કોર્પોરેશન દ્વારા કરાયો હતો કોરોના ટેસ્ટ.

ગુજરાતમાં કોરોના મુદ્દે સરકારને ફટકાર લગાવનાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ ઈલેશ જશવંતરાય વોરાની બદલી.

ગુજરાતમાં કોરોના મુદ્દે ગુજરાત સરકારને ફટકાર લગાવનાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ ઈલેશ જશવંતરાય વોરાની બદલી.

કોરોન્ટાઈન કરેલા મિત્રની મદદે જીવનાં જોખમે દોડતાં રિયલ કોરોના વોરિયર્સ વિજય ડાભી.

જેને કોરોના થયો હોય તેવા પરિવારનુ વડીલ સભ્ય હોય તેમના પરિવાર ને કોરોન્ટાઈન કર્યા હોય, તેમને કોઈ પણ વસ્તુની જરૂર…

દીકરી શું છે? શું નથી.?દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે, પણ પિતા વિરુદ્ધ ક્યારેય સાંભળી શકતી જ નથી..

🌞સૂર્યના ઘરે દીકરી હોત અને તેને વિદાય કરવાનો અવસર આવ્યો હોત તો સૂર્યને ખબર પડત કે અંધારું કોને કહેવાય ?…

⭕ ગુજરાતમાં 26.05.2020ના સાંજે 5 વાગ્યાથી 27.05.2020ના સાંજે 5 વાગ્યા સુધી નવા 376 પોઝિટિવ કેસ નોંધાયા,23 લોકોનાં મોત ,410 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ નવા 376 કેસમાંથી અમદાવાદ 256,સુરત 34,વડોદરા 29,મહીસાગર 14,વલસાડ 10,સુરેન્દ્રનગર 6,ગાંધીનગર 5,નવસારી 4,રાજકોટ 3,આણંદ-પાટણ-કચ્છ 2,ભાવનગર-મહેસાણા-પંચમહાલ-બોટાદ-છોટ ઉદેપુર-પોરબંદર-અમરેલી 1 કેસ ● રાજ્યમાં…

ભક્તો માટે ખુશખબર. – ફરજીયાત માસ્ક અને ટેમ્પરેચર ગન ટેસ્ટ. શરતોને આધારે ખુલી શકે છે મંદિર. – નિખિલેશ્વરાનંદ સ્વામી, અધ્યક્ષ, રામકૃષ્ણ આશ્રમ. રાજકોટ.

મંદિર ખુલી શકે છે શરતોને આધારે,માસ્ક પહેરીને જ પ્રવેશ અને ટેમ્પરેચર ગનથી ચેકીંગ ફરજીયાત કરાશે.- નિખિલેશ્વરાનંદ સ્વામી, અધ્યક્ષ, રામકૃષ્ણ આશ્રમ.…