Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

CBDTએ દરેક બેંક અને પોસ્ટ ઓફિસમાં પોતાની યુટિલિટી લિન્ક ઇન્સ્ટોલ કરવી.

કોઈ પણ બેંક ધારક બેન્કમાંથી રોકડા રૂપિયા ઉપાડશે કે તેની વિગતો સિસ્ટમ ચેક કરી લેશે ચોક્કસ રકમ કરતાં વધારે રકમ…

સુપ્રસિધ્ધ યાત્રાધામ વડતાલ ટેમ્પલની ઘટના વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવ સ્વામી કોરોના સંક્રમણનો બન્યા ભોગ.

સુપ્રસિધ્ધ યાત્રાધામ વડતાલ ટેમ્પલની ઘટના વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવ સ્વામી સત્સંગ કામ અર્થે ગયા હતા સુરત દેવ સ્વામી કોરોના…

અમદાવાદમાં પ્રવેશવાના તમામ માર્ગો ઉપર આરોગ્યની ટીમ તહેનાત. અમદાવાદમાં પ્રવેશનાર લોકોનું રેપિડ ટેસ્ટ કરાશે

કોરોનાનો કાળો કહેર યથાવત ત્યારે અમદાવાદમાં કોરોના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં…

અમદાવાદમાં કોરોના સંક્રમનના લીધે પોલીસે પાનના પાર્લર બંધ કરાવ્યા.

અમદાવાદમાં વધી રહેલ કોરોના સંકઁમણને ધ્યાનમાં રાખી અમદાવાદના મણિનગર સહિત ઘણા વિસ્તારમાં પોલીસ વિભાગએ પાન ના પાલઁર ઓને તાકીદે નિયમાનુસાર…

⭕ *ગુજરાતમાં નવા 902 પોઝિટિવ કેસ નોંધાયા,10 લોકોનાં મોત ,608 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 287,અમદાવાદ 164,વડોદરા 74,જૂનાગઢ 46,ભાવનગર 40,રાજકોટ 34,અમરેલી 29,સુરેન્દ્રનગર 26,ગાંધીનગર 25,ખેડા-નવસારી 19,દાહોદ 16,ભરૂચ 15,જામનગર 13,બનાસકાંઠા-મહેસાણા 12,પાટણ 10,આણંદ-મોરબી 9,વલસાડ…

*અમદાવાદ વાડજના યુવા કાર્યનિષ્ઠ કોર્પોરેટર જીગ્નેશ પટેલ આવ્યા કોરોનાની જપેટમાં.*

અમદાવાદના રીક્રીએશન,સાંસ્કૃતિક અને હેરીટેજ કમીટી ના ચેરમેન , એ.પી.એમ.સી. ના ડિરેક્ટર અને ગુજરાત ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના સભ્ય, નવા વાડજ…

ગુજરાત કેડરના 2004ની બેચના IAS અધિકારી રાજકુમાર બેનિવાલને મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશનર.

ગુજરાત કેડરના 2004ની બેચના IAS અધિકારી રાજકુમાર બેનિવાલને મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશનર. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના MD તરીકે લોચન સેહરાના સ્થાને…