Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

કોઈપણ વાલીને કોઈપણ સ્કૂલમાંથી પોતાના પુત્ર/પુત્રીનું *એલ.સી.* જોઈતું હોય અને ફીના કારણે અટકતું હોય તો શુ કરવું.?

સૌ કોઈ વાલીઓને પ્રણામ 🙏🏻 નમસ્કાર… કોઈપણ વાલીને કોઈપણ સ્કૂલમાંથી પોતાના પુત્ર/પુત્રીનું *એલ.સી.* જોઈતું હોય અને ફીના કારણે અટકતું હોય…

*🙋આજના મુખ્ય સમાચાર🙋*

*આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સુરતમાં અધિકારીઓ સાથે જરૂરી મીટીંગ યોજશે* ********* *PSI શ્વેતા જાડેજાએ 35 લાખની ખંડણી માંગી* અમદાવાદ.…

કોરોના મહામારી વચ્ચે યુક્રેનથી 268 વિદ્યાર્થીઓ ગુજરાત પરત ફર્યાં.

અખબારી યાદી કોરોના મહામારી વચ્ચે યુક્રેનથી 268 વિદ્યાર્થીઓ ગુજરાત પરત ફર્યાં અમદાવાદ, 03 જુલાઇ, 2020 – ઇતિહાસમાં પ્રથમવાર યુક્રેન ઇન્ટરનેશનલ…

⭕ *ગુજરાતમાં નવા 687 પોઝિટિવ કેસ નોંધાયા,18 લોકોનાં મોત ,340 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં સુરત-અમદાવાદ 204,વડોદરા 62,જૂનાગઢ 26,ભાવનગર 21,ગાંધીનગર 16,ખેડા-સુરેન્દ્રનગર 14,જામનગર-ભરૂચ-પંચમહાલ 13,પાટણ 11,રાજકોટ 10,આણંદ 9,બનાસકાંઠા 8,મહીસાગર 7,વલસાડ-નવસારી 6,મહેસાણા-સાબરકાંઠા-કચ્છ 5,નર્મદા-તાપી 3,બોટાદ-મોરબી 2,અરવલ્લી-ગીર…

*રાજકોટ નવનિર્મિત S.T ડેપોમાં થુંકવા પર લાગશે GST ટેક્સ*

રાજકોટમાં તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અતિઆધુનિક S.T ડેપોમા થુંકનારને હવે GST ટેક્સ ચૂકવવો પડશે. S.T નિગમે ડેપોમાં જાહેરમાં થુંકનાર…

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દૂ જૈન મહુડી તીર્થંકર માં દાદા ઘંટાકર્ણ વીર મહારાજ અને અંબોટ મીની પાવાગઢ મંદિર કોબા જૈન દેરાસરમાંથી અયોધ્યા રામ જન્મ ભૂમિ માટે પવિત્ર જળ અને મંદિર પરિસરની માટી મોકલાઈ.

આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગાંધીનગર માણસા માં આવેલ હિન્દૂ જૈન મહુડી તીર્થંકર માં દાદા ઘંટાકર્ણ વીર મહારાજ અને…

ચા અને પાનની દુકાને ગ્રાહકોના ટોળા ભેગા થતા જોવા મળશે તો દુકાન બંધ કરાવાશે : મ્યુનિ. કમિશનરની જાહેરાત

કોરોના સામે સાવચેતી. ચા અને પાનની દુકાને ગ્રાહકોના ટોળા ભેગા થતા જોવા મળશે તો દુકાન બંધ કરાવાશે : મ્યુનિ. કમિશનરની…