Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

બેસ્ટ ટુર ગાઇડ ઓફ ગુજરાત કેટેગરીમાં મેળવ્યો એવોર્ડ.

ચાર ભાષાંમા પ્રવાસીઓને ગાઈડ કરતાં વિવિઆઈપીઓનો હોટ ફેવરિટ ગાઈડ મયુરસિંહ રાઉલને ટુરીઝમ એકસેલન્સ એવોર્ડ -૨૦૨૧ એનાયત. બેસ્ટ ટુર ગાઇડ ઓફ…

અમદાવાદમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ.

અમદાવાદમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ. વાડજ વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ. 5 દિવસ છે ભારે વરસાદની આગાહી. શહેરના અન્ય વિસ્તારોમાં…

વાદળછાયાના વાતાવરણને લીધે 10 ફ્લાઈટ મોડીપડી

વાદળછાયાના વાતાવરણને લીધે 10 ફ્લાઈટ મોડીપડી અમદાવાદ – અમદાવાદ એરપોર્ટ પર વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસ દરમિયાન 10 જેટલી ફ્લાઈટ 45…

કચ્છની ધરતી નો કાળો નાગ- જેશલ જાડેજો

કચ્છની ધરતી નો કાળો નાગ– જેશલ જાડેજો જેસલ જાડેજા નો જન્મ વિક્રમ સંવત ૧૩૭૪ વૈશાખ સુદ ત્રીજા મંગળવાર ના દિવસે…

કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ૧૦૫ કિ.મી. ના અંતરે આશાપુરા માતાનું મંદિર આવેલું છે, જે ગુજરાતભરમાં તેમજ ગુજરાતીઓમાં માતાનો મઢ તરીકે પ્રસિદ્ધ છે

કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ૧૦૫ કિ.મી. ના અંતરે આશાપુરા માતાનું મંદિર આવેલું છે, જે ગુજરાતભરમાં તેમજ ગુજરાતીઓમાં માતાનો મઢ…

શું કારણ હશે કે દુનિયામાં ગમે ત્યાં પુસ્તકોમાં કોઈ પણ પન્ના પર ભારત લખ્યું હોય તો ત્યાં ફક્ત કુતુબમિનાર, લાલ કિલ્લા અને તાજમહેલ ના ફોટો જ છપાયેલા હોય છે ?

कुछ तो साज़िशें रही होंगी वरना भारत जैसे खूबसूरत देश में टूरिज्म का अर्थ सिर्फ ताजमहल नहीं होता। શું કારણ…

એક એવી સત્ય ઘટના કે જે કોઇને કહેવામાં આવતી નથી!!

એક એવી સત્ય ઘટના કે જે કોઇને કહેવામાં આવતી નથી!! અકબર દર વર્ષે દિલ્હીમાં નૌરોઝ મેળો યોજતો હતો, જેમાં પુરુષોને…

કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાની સરકારે ના પાડી

કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાની સરકારે ના પાડી વિપક્ષે જાતે જ ગૃહમાં શ્રધ્ધાંજલી આપી વોક આઉટ કર્યો સત્તાધારી પક્ષમાથી કોઈએ શ્રધ્ધાંજલી…

આપણે જેને કૃષ્ણકમળથી ઓળખીએ છીએ તેને ભારતમાં ઝુમકા લતા કે Passion fruit પણ કહે છે.

આપણે જેને કૃષ્ણકમળથી ઓળખીએ છીએ તેને ભારતમાં ઝુમકા લતા કે Passion fruit પણ કહે છે. Passifloraceae કુળની આ વેલ અતિસુંદર,…

છેલ્લા 25 વર્ષથી નિરંતર પગપાળા માતાના મઢ ખાતે માં આશાપુરાના દર્શનાર્થે જતો પગપાળા સંઘ

જામનગર: છેલ્લા 25 વર્ષથી નિરંતર પગપાળા માતાના મઢ ખાતે માં આશાપુરાના દર્શનાર્થે જતો પગપાળા સંઘ જામનગરથી મંગળવારે દર્શન માટે પગપાળા…