Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

અમદાવાદ ધી કાંટા ફોજદારી કોર્ટની સામે આવેલ રામાપીર મંદિરની બિલ્ડીંગને AMC એ સીલ કરી,

અમદાવાદ ધી કાંટા ફોજદારી કોર્ટની સામે આવેલ રામાપીર મંદિરની બિલ્ડીંગને AMC એ સીલ કરી, આ બિલ્ડીંગમાં મંદિરની આડમાં કોમર્શીયલ વકીલોની…

અંબાજીના એન.માર્ટને 75 હજારનો દંડ ફાટકારતું ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર.

અંબાજી: ધર્મનગરી કાશી તરીકે ઓળખાય છે જ્યારે શક્તિપીઠ અંબાજી સરસ્વતી નગરી તરીકે જગવિખ્યાત છે. આ ધામમા માથાભારે તત્વો દ્વારા ઘણા…

બ્રેકિંગ : ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર.બોર્ડ પરીક્ષા કાર્યક્રમ ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

બ્રેકિંગ : ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર.* *● ધોરણ 10 બોર્ડ પરીક્ષા કાર્યક્રમ:*☞ https://cutt.ly/KPFFQWM *● ધોરણ…

જામનગરના વાંકીયા ખાતે યોગ કક્ષા સશક્તિકરણ અભિયાનનું કરાયું આયોજન

જામનગર: ગુજરાત રાજ્ય યોગ બૉર્ડ દ્વારા આયોજિત યોગ કક્ષા સશક્તિકરણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ ના પ્રણેતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જામનગર…

જામનગરના વાંકીયા ખાતે યોગ કક્ષા સશક્તિકરણ અભિયાનનું કરાયું આયોજન

જીએનએ જામનગર: ગુજરાત રાજ્ય યોગ બૉર્ડ દ્વારા આયોજિત યોગ કક્ષા સશક્તિકરણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ ના પ્રણેતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ…

ગાંધીનગર ખાતે મળેલી સર્વોચ્ચ સમિતિની બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી અને સંરક્ષણ રાજ્યમંત્રીએ ડિફેન્સ એક્સપો-2022ની તૈયારીઓની કરી સમીક્ષા

ગાંધીનગર: ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આદરણીય સંરક્ષણ રાજ્યમંત્રી શ્રી અજય ભટ્ટની સહ અધ્યક્ષતામાં 22 ફેબ્રુઆરી 2022ના રોજ…

37 વર્ષ બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો કેસરિયો ધારણ કરતા જયરાજસિંહ પરમારકોંગ્રેસમાં 37 વર્ષથી લોહી રેડ્યું છે ત્યા કશુ નથી મળ્યુ અને ભાજપમાં કોઇ અપેક્ષા લઇને નથી જોડાયો :– જયરાજસિંહ પરમાર-

ગાંધીનગર: 22 ફેબ્રુઆરી 2022 ના રોજ કોંગ્રેસના દિગ્ગજ નેતા તેમજ કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા અને ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધત્વ કરનાર…

ગાંધીનગર કોબા કમલમ ખાતે આજે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાશે. .

જયરાજસિંહ પરમારના સમર્થકો પહોંચ્યા કમલમ ..કમલમ ખાતે તૈયારીઓ પુરજોશમાં ડીજેના તાલે અને ગાડીઓના કાફલા સાથે સમર્થકો પહોંચ્યા કમલમ.. મોટી સંખ્યામાં…

અમદાવાદના વૈષ્ણોદેવી પાસે બિલ્ડિંગની દીવાલ તૂટી પડતા 4 કાર ખાડામાં ગરકાવ થઈ

અમદાવાદના વૈષ્ણોદેવી પાસે આવેલ જાસમીન ગ્રીન 1 પાસે કન્સ્ટ્રકશન સાઈટનું કામ ચાલતું હોવાથી બિલ્ડર દ્વારા આશરે 30 ફૂટ ઊંડો ખાડો…