અમદાવાદ: ગુજરાત ATSદ્વારા 54 હથિયાર સાથે 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મોટા ભાગના હથિયાર વિદેશી હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી છે અને અનેક ખુલાસાઓ સામે આવ્યા છે. ગુજરાત ATSદ્વારા જે આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી હતી તે લોકોની પૂછપરછ માં ચોંકાવનારી માહિતી સામે આવી છે.
Related Posts
રોડ રિસર્ફેસ બાબતે કોર્પોરેશન દ્વારા પ્રજાના રુપિયાનુ ધોવાણ
રથયાત્રા રુટ પર કરાયેલા રોડના કામોમા પોલંપોલ.. રોડ રિસર્ફેસ બાબતે કોર્પોરેશન દ્વારા પ્રજાના રુપિયાનુ ધોવાણ લોકોના ચપ્પલ અને જુતા રસ્તાપર…
*ભરૂચમાં પર્યુષણના મહાપવિત્ર પર્વ દરમિયાન કતલખાના બંધ રાખવા જૈન મહાસંઘ દ્વારા તંત્રને આવેદન પાઠવ્યું*
*📌ભરૂચમાં પર્યુષણના મહાપવિત્ર પર્વ દરમિયાન કતલખાના બંધ રાખવા જૈન મહાસંઘ દ્વારા તંત્રને આવેદન પાઠવ્યું*
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વધુ સાર્થક બની રહે તે માટે સૌને દિશામા સંકલ્પબધ્ધ થવા જિલ્લા કલેક્ટરશ ડી.એ.શાહનું આહવાન
મજબૂત રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે દેશના સન્માન અને સ્વાભિમાનને બરકરારરાખવાની કટિબધ્ધતા સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વધુ સાર્થક બની રહે તે…
