કોરોના સામે જંગ લડતા લડતા વધુ એક કોરોના warriors નું દુઃખદ અવસાન. અમદાવાદ વી.એસ.હોસ્પિટલમાં ફરજ બજાવતા સિસ્ટર જેની બહેનનું આજરોજ સવારે ચાર વાગે દુ:ખદ અવસાન થયું છે.સિસ્ટર જેનીબેન છેલ્લા ત્રણ દિવસથી વેન્ટિલેટર પર હતા. કોરોના સામે જંગ લડતા લડતા આજે તો જિંદગી હારી ગયા.
Related Posts
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સાગરખેડૂઓ પ્રત્યેની આગવી સંવેદનશીલતા. તાઉ-તે વાવાઝોડાની અસરનો ભોગ બનેલા જાફરાબાદ-રાજૂલાના કોવાયા – પીપરીકાંઠા ગામોના સાગરખેડૂ- માછીમારોની વિતક જાણવા સ્વયં પહોચ્યા
*મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સાગરખેડૂઓ પ્રત્યેની આગવી સંવેદનશીલતા. તાઉ-તે વાવાઝોડાની અસરનો ભોગ બનેલા જાફરાબાદ-રાજૂલાના કોવાયા – પીપરીકાંઠા ગામોના સાગરખેડૂ- માછીમારોની વિતક…
આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 23/08/2020- 🌹* *રવિવાર*
નેતાને પાટીલનો મળી ગયો પરચો* રાજકોટમાં યોજાયેલી ભાજપ પ્રમુખ પાટિલની પ્રેસ કોન્ફરન્સમાં સ્થાનિક નેતા રાજુ ધ્રુવને છોભીલા પડવાનો વારો આવ્યો…
24 માર્ચે દ્વારકાધીશના દર્શને આવશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મંદિરમાં સુરક્ષા મામલે પોલીસ વડાએ કરી સમીક્ષા
24 માર્ચે દ્વારકાધીશના દર્શને આવશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મંદિરમાં સુરક્ષા મામલે પોલીસ વડાએ કરી સમીક્ષા.
