કોરોના ના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉચ્ચ સ્તરિય બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર,આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતી રવિ, શહેરના જાણીતા ડોકટરો ઉપસ્થિત રહ્યા છે
Related Posts
રાજપીપળા નજીક મોવી થી રાજપીપળા વચ્ચે માંડણ ગામના વળાંક પાસે વિદેશી દારૂ ભરેલી કારને અકસ્માતનો નડ્યો.
રાજપીપળા નજીક મોવી થી રાજપીપળા વચ્ચે માંડણ ગામના વળાંક પાસે વિદેશી દારૂ ભરેલી કારને અકસ્માતનો નડ્યો. પોલીસને કારની તપાસ કરતા…
મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે રહેશે બંધ
આગામી 31મી માર્ચ સુધી મંદિર રહેશે બંધ કોરોના સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય મહુ઼ડી ભોજનાલય,ધર્મશાળા પણ બંધ રહેશે દર્શનાર્થીઓ મંદિરમાં નહીં…
*📌નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભા પહોંચ્યા…*
*📌નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભા પહોંચ્યા…* આજે શુક્રવારે ગુજરાતનું નાણાંકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ થઈ રહ્યુ છે. રાજ્યના નાણાંમંત્રી કનુ…