આજે અમદાવાદમાં કોરોના થી ત્રણના મોત. દેશમાં અત્યાર સુધી 255 માં મોત. જ્યારે 871 દર્દીઓ સારવાર બાદ સાજા પણ થયા. ગુજરાતમાં 468 પોઝિટિવ કેસ. તેમજ 22 ના મોત. જ્યારે ભાવનગર 23 રાજકોટમાં આધાર ગાંધીનગરનું 15 મેચ પાટણમાં 14 days ભરૂચમાં આઠ અને કચ્છમાં 4 આણંદમાં પાંચ છોટાઉદેપુરમાં 3 કેસ નોંધાયા છે.
Related Posts
ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પાના ટીચવા અઘરા પડ્યા. એસપી સુનિલ જોશીએ 4 ને સસ્પેન્ડ અને 3 પોલીસ કર્મીઓની કરી બદલી.*
*ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પાના ટીચવા અઘરા પડ્યા. એસપી સુનિલ જોશીએ 4 ને સસ્પેન્ડ અને 3 પોલીસ કર્મીઓની કરી બદલી.* જીએનએ…
*જામનગરના મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ અને સંસ્થાની મહિલાઓ દ્વારા દેશના જવાનો માટે રાખડી મોકલવામાં આવશે* જીએનએ જામનગર : ઠંડી, તડકો…
*ભાવનગરમાં ૮૫૫ છાત્રોએ પરીક્ષા આપવાનું ટાળ્યું*
ભાવનગર: શહેર અને જિલ્લામાં ધો-૧૦ની બોર્ડની પરીક્ષાનો આરંભ થયો હતો. જિલ્લામાંથી ગુજરાતી વિષયમાં કુલ નોંધાયેલા ૩૫૯૭૦ છાત્રોઓ પૈકીના ૩૪૯૧૫ છાત્રોએ…
