*મોરબી : શનાળા રોડ પર રાત્રીના થયેલ હત્યા મામલે ફરિયાદ નોંધાઈ*

*મોરબી : શનાળા રોડ પર રાત્રીના થયેલ હત્યા મામલે ફરિયાદ નોંધાઈ*

બે શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

જતીનભાઈ આડેસરા રાજકોટથી કાર લઈને મોરબી આવતા હતા

આરોપીએ એક્સેસ બાઈકને ગાડીની સાઈડ આપવા બોલાચાલી કરી છરીના ધા ઝીંક્યા જતીનભાઈને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું

 

મોરબી એ ડીવીઝન પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી,જે હત્યાના વિરોધમાં આજે સોની બજાર રહશે બંધ

 

સોની સમાજમા આ ઘટનાથી રોષની લાગણી,આવા તત્ત્વોને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે બજાર રહશે બંધ

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *