નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાર્ક (SAARC) દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ સાથે કોરોના વાઇરસ સામે લડવા માટે સંયુક્ત વ્યૂહરચના બનાવવા માટે વિચારવિમર્શ કર્યો હતો. તેમણે આ મુદ્દે સર્તક રહેવાનો પણ નિર્દેશ આપ્યો હતો. આ સાથે તેમણે કોરોના વાઇરસને કારણે નહીં ગભરાવવા પણ નિર્દેશ આપ્યો હતો. વડા પ્રધાન મોદીએ આ રોગચાળા સામે ઇમર્જન્સી ફંડ બનાવવાનું સૂચન કર્યું હતું અને ભારત તરફથી આ રોગ સામે લડવા એક કરોડ ડોલર આપવાનું એલાન કર્યું હતું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કોરોના વાઇરસ સામે લડવા બુદ્ધિજીવી પ્રધાનમંડળના જૂથની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો
Related Posts
💫 *_વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા નવી ખરીદ કરેલ ટ્રોલી બેગ ખોવાય જતા જૂનાગઢ પોલીસ દ્રારા ગણતરીની…
જમ્મૂ કશ્મીરમાં ભારે હિમવર્ષા 300 કિ.મી જમ્મૂ-શ્રીનગર હાઇવે પર વાહનવ્યવહાર ઠપ.
જમ્મૂ કશ્મીરમાં ભારે હિમવર્ષા* અનંતનાગમાં જનજીવન પ્રભાવિત 300 કિ.મી જમ્મૂ-શ્રીનગર હાઇવે પર વાહનવ્યવહાર ઠપ BROના અધિકારીઓએ કરી રસ્તા પરથી બરફ…
સલામ છે ભાણવડના શિક્ષકોને.. માત્ર 20 મિનિટમાં 50 હજાર ભેગા કરી અગ્નિદાહ આપવાનું સેવાકીય કાર્ય કરતા પશાભાઈને ઇ-બાઇક અર્પણ કરી દીધુ.
દેવભૂમિ દ્વારકા (ભાણવડ): દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ ગામ. આ ગામના પ્રાથમિક શિક્ષકોએ અદભુત સરાહનીય કામ કરી બતાવ્યુ છે જેને જોતા…
