નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાર્ક (SAARC) દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ સાથે કોરોના વાઇરસ સામે લડવા માટે સંયુક્ત વ્યૂહરચના બનાવવા માટે વિચારવિમર્શ કર્યો હતો. તેમણે આ મુદ્દે સર્તક રહેવાનો પણ નિર્દેશ આપ્યો હતો. આ સાથે તેમણે કોરોના વાઇરસને કારણે નહીં ગભરાવવા પણ નિર્દેશ આપ્યો હતો. વડા પ્રધાન મોદીએ આ રોગચાળા સામે ઇમર્જન્સી ફંડ બનાવવાનું સૂચન કર્યું હતું અને ભારત તરફથી આ રોગ સામે લડવા એક કરોડ ડોલર આપવાનું એલાન કર્યું હતું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કોરોના વાઇરસ સામે લડવા બુદ્ધિજીવી પ્રધાનમંડળના જૂથની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો
Related Posts
અખિલ ભારતીય પરિવાર પાર્ટી 2024 ની 543 બેઠક પર ચૂંટણી લડશે. અમદાવાદ ખાતે અખિલ ભારતીય પરિવાર પાર્ટી દ્વારા પ્રથમવાર પ્રેસ કોંફરન્સનું કરાયું આયોજન.
અમદાવાદ: અમદાવાદ સર્કિટ હૉઉસ ખાતે 2024માં તમામ 543 બેઠક પર ચૂંટણી લડવાના અને જીતવાના લક્ષ્ય સાથે અંદાજીત 7 થી 8…
મધરાતે ગારીયાધારના સગર્ભા અને બે બાળકોના જીવ બચાવી ૧૦૮ની સેવા ફરી એકવાર જીવનરક્ષક સાબિત થઈ. માતા સહિત 2 બાળકોને જીવન આપ્યું
ભાવનગર: ૧૦૮ ની સેવા દ્વારા રાજ્યમાં અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. તે પછી અકસ્માત હોય કે આકસ્મિક પ્રસૂતિ…. કોઈપણ…
સુરતના વરાછા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની અધ્યક્ષતામાં ‘યોગ સંવાદ’ યોજાયો
સુરતના વરાછા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની અધ્યક્ષતામાં ‘યોગ સંવાદ’ યોજાયો સુરતઃસંજીવ રાજપૂત: ગુજરાત રાજ્ય યોગબોર્ડના ચેરમેન યોગ…
