નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાર્ક (SAARC) દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ સાથે કોરોના વાઇરસ સામે લડવા માટે સંયુક્ત વ્યૂહરચના બનાવવા માટે વિચારવિમર્શ કર્યો હતો. તેમણે આ મુદ્દે સર્તક રહેવાનો પણ નિર્દેશ આપ્યો હતો. આ સાથે તેમણે કોરોના વાઇરસને કારણે નહીં ગભરાવવા પણ નિર્દેશ આપ્યો હતો. વડા પ્રધાન મોદીએ આ રોગચાળા સામે ઇમર્જન્સી ફંડ બનાવવાનું સૂચન કર્યું હતું અને ભારત તરફથી આ રોગ સામે લડવા એક કરોડ ડોલર આપવાનું એલાન કર્યું હતું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કોરોના વાઇરસ સામે લડવા બુદ્ધિજીવી પ્રધાનમંડળના જૂથની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો
Related Posts
*📍નર્મદા: લોકસભાની ચૂંટણી ટાણે ચૈતર વસાવાને મોટો ફટકો*
*📍નર્મદા: લોકસભાની ચૂંટણી ટાણે ચૈતર વસાવાને મોટો ફટકો* નર્મદામાં પ્રવેશ આપવાની કોર્ટે અરજી રદ કરી રાજપીપલાની સેશન્સ કોર્ટે…
માલપુરમાં જીવદયા માટે યુવકે પોતાનો જીવ ગુમાવ્યો
બ્રેકીંગ. .અરવલ્લી – માલપુરમાં જીવદયા માટે યુવકે પોતાનો જીવ ગુમાવ્યો -માલપુર બજારમાં વીજ પોલ પર વીજળીના તાર માં ફસાયેલા કબૂતર…
એક ડોઝ પછી કોરોના સંક્રમણ લાગે તો બીજો ડોઝ લેવો જોઈએ? તો જોવો ડોકટર નું શું કહેવું છે આ બાબતે?
દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે અને સાથે જ ભારતના કોરોના વેક્સીનેશન પણ ઝડપથી ચાલી રહ્યો છે. ભારતમાંં 10…
