નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાર્ક (SAARC) દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ સાથે કોરોના વાઇરસ સામે લડવા માટે સંયુક્ત વ્યૂહરચના બનાવવા માટે વિચારવિમર્શ કર્યો હતો. તેમણે આ મુદ્દે સર્તક રહેવાનો પણ નિર્દેશ આપ્યો હતો. આ સાથે તેમણે કોરોના વાઇરસને કારણે નહીં ગભરાવવા પણ નિર્દેશ આપ્યો હતો. વડા પ્રધાન મોદીએ આ રોગચાળા સામે ઇમર્જન્સી ફંડ બનાવવાનું સૂચન કર્યું હતું અને ભારત તરફથી આ રોગ સામે લડવા એક કરોડ ડોલર આપવાનું એલાન કર્યું હતું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કોરોના વાઇરસ સામે લડવા બુદ્ધિજીવી પ્રધાનમંડળના જૂથની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો
Related Posts
બાળકો માટે પ્રેરણાદાયક સંસ્કૃતના 21 શ્લોક.
https://drive.google.com/file/d/12V0IlOePX6sU27m4MUsdjrdd-6pqMg0I/view?usp=drivesdk
ઓલપાડ તાલુકાનાં સાયણ નગરની સરકારી પ્રાથમિક શાળામાં આનંદમેળાનું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન (શાળાનાં શિક્ષકો દ્વારા ઉભા કરવામાં આવેલાં સ્ટોલ પરથી…
*📌રાહુલ ગાંધીને ગુજરાત હાઇકોર્ટમાંથી પણ ઝટકો*
*📌રાહુલ ગાંધીને ગુજરાત હાઇકોર્ટમાંથી પણ ઝટકો* હાઇકોર્ટમાં ચુકાદાને પડકારનાર રાહુલ ગાંધીને રાહત નહીં, બે વર્ષની સજા યથાવત, સંસદપદ પાછું…
