નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાર્ક (SAARC) દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ સાથે કોરોના વાઇરસ સામે લડવા માટે સંયુક્ત વ્યૂહરચના બનાવવા માટે વિચારવિમર્શ કર્યો હતો. તેમણે આ મુદ્દે સર્તક રહેવાનો પણ નિર્દેશ આપ્યો હતો. આ સાથે તેમણે કોરોના વાઇરસને કારણે નહીં ગભરાવવા પણ નિર્દેશ આપ્યો હતો. વડા પ્રધાન મોદીએ આ રોગચાળા સામે ઇમર્જન્સી ફંડ બનાવવાનું સૂચન કર્યું હતું અને ભારત તરફથી આ રોગ સામે લડવા એક કરોડ ડોલર આપવાનું એલાન કર્યું હતું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કોરોના વાઇરસ સામે લડવા બુદ્ધિજીવી પ્રધાનમંડળના જૂથની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો
Related Posts
રાજપથ ક્લબના મેમ્બરનો કાંડ
રાજપથ ક્લબના મેમ્બરનો કાંડ કલબની મેમ્બરશીપ ગીરવે મૂકી વ્યાજે પૈસા લીધા પોપ્યુલર બિલ્ડરના ભત્રીજા નું કારસ્તાન રાજપથ કલબની મેમ્બરશીપ સામે…
સુરતમાં જીત બાદ AAPની જાહેરાત, AAPના વોર્ડમાં સમસ્યાના નિકાલ માટે હેલ્પલાઈન કરાશે 213
સુરતમાં 27 બેઠક પર જીત બાદ AAPએ મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી પોતાના વોર્ડના લોકો માટે હેલ્પલાઈન શરૂ…
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં માતાનું નિધન
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં માતાનું નિધન 94 વર્ષની વયે ભુપેન્દ્રસિંહનાં માતાનું નિધન ગાંધીનગર ખાતે કરાશે અંતિમ સંસ્કાર
