નવી દિલ્હીઃ શાહીનબાગમાં ફાયરિંગ કરનારા આરોપી કપિલ ગુર્જરને લઈને દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે, આ વ્યક્તિ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે. આ દાવા બાદ આરોપીના પિતા ગજે સિંહનું પણ નિવેદન આવી ચૂક્યું છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીનો પ્રચાર થઈ રહ્યો હતો તે સમયે જબરદસ્તી આવીને ટોપી પહેરાવી દેવામાં આવી હતી. આમ આદમી પાર્ટી સાથે અમારો કોઈ સંબંધ નથી. હું રાજનીતિમાં આવ્યો હતો, પરંતુ 2012 સુધી બહુજન સમાજ પાર્ટીમાં રહ્યો હતો. બસપામાં આવ્યા બાદ મારી તબિયત ખરાબ રહેતી હતી પછી મે રાજનીતિ છોડી દીધી હતી
Related Posts
ટીમરવા ગામે ટ્રેકટર ૨૫થી વધુ માણસોને બેસાડી જાહેરનામાનો ભંગ કરતા ફરિયાદ.
ગરૂડેશ્વર તાલુકાના ટીમરવા ગામે ટ્રેકટર ૨૫થી વધુ માણસોને બેસાડી જાહેરનામાનો ભંગ કરતા ફરિયાદ. રાજપીપળા,તા.4ગરૂડેશ્વર તાલુકાના ટીમરવા ગામે ટ્રેકટર ૨૫થી વધુ…
જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિકાસની ખોજ અભિયાનનું કરાયું આયોજન
જામનગર બેડી ખાતે મેહબુબાશા ચોક ખાતે વિકાસ કોનો વિકાસ ની ખોજ અભિયાન અંતગર્ત કાયૅક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ઉડી અને…
*ગોધરાના કાંકણપુર-છકડીયા રોડ પર બેફામ દોડતા ટ્રકથી લોકોમાં અકસ્માતનો ભય*
*ગોધરાના કાંકણપુર-છકડીયા રોડ પર બેફામ દોડતા ટ્રકથી લોકોમાં અકસ્માતનો ભય* ગોધરા, વી.આર. એબીએનએસ, (પંચમહાલ)::ગોધરાના કાંકણપુરથી છકડીયા તરફના માર્ગ પર…
