વર્ષ ૨૦૧૯-૨૦પુર્ણ થવા જઇ રહ્યું છે અને નવું નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧શરૂ થઇ રહ્યું છે ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયતનું સ્વભંડોળ સહિતનું અંદાજપત્ર આગામી તા.૨૦મી રજુ કરવામાં આવશે.આ બજેટ પુરાંતવાળું હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે બજેટમાં ખાસ કરીને આગામી દિવસોમાં પીવાના અને પીયતના પાણીની સમસ્યા સર્જાવાની વકી છે તેની સામે વધારાની ખાસ જોગવાઇ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે
Related Posts
હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ ને અદાણી ગ્રુપે ભારત સામે નું સુનિયોજીત ષડ્યંત્ર ગણાવ્યું હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી જૂથ તૈયારી સાથે…
સી.એમ ના નિવાસસ્થાને હાઈ લેવલ મીટીંગ ચાલુ.
સી.એમ ના નિવાસસ્થાને હાઈ લેવલ મીટીંગ ચાલુ. પોલીસ ના ઉચ્ચઅધિકારીઓ આરોગ્ય ના ઉચ્ચઅધિકારીઓ તેમજ એડવોકેટ જનરલ ત્રિવેદી સાહેબ પણ બેઠક…
*શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં ૨૧ અને ૨૨ માર્ચે જામશે સુર-તાલની રમઝટ: ‘અંબાજી ઉત્સવ’નું ભવ્ય આયોજન કરાશે*
*શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં ૨૧ અને ૨૨ માર્ચે જામશે સુર-તાલની રમઝટ: ‘અંબાજી ઉત્સવ’નું ભવ્ય આયોજન કરાશે* અંબાજી, સંજીવ રાજપૂત, હિન્દુસ્તાન…
