સાબરકાંઠા પ્રજા અને સરકાર વચ્ચે પત્રકારો માધ્યમ સી.જે.પટેલ પત્રકારો માટે કાયદાની જાણકારી પણ જરૂરી ધીરજ કાકડિયા પરિસંવાદ પ્રસંગે સાબરકાંઠા કલેકટર અને પી.આઇ.બી.ના અપર મહાનિર્દેષકનું ઉદ્બોધન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો દ્વારા સાબરકાંઠાના હિંમતનગર ખાતે રૂરલ મીડિયા વર્કશોપનુ આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાબરકાંઠા જિલ્લા કલેકટર સી.જે. પટેલ તથા પીઆઈબીના અપર મહાનિદેશક ધીરજ કાકડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા
Related Posts
🔴 *”કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૯/૪/૨૦૨૧) *ગુજરાત રાજ્યમાં કોરોનાના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત…* નવા કેસ:- ૪,૫૪૧ ડીસ્ચાર્જ:- ૨,૨૮૦ મૃત્યુ:- ૪૨
🔴 *”કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૯/૪/૨૦૨૧) *ગુજરાત રાજ્યમાં કોરોનાના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત…* નવા કેસ:- ૪,૫૪૧…
⭕ *ગુજરાતમાં નવા 1092 પોઝિટિવ કેસ નોંધાયા,18 લોકોનાં મોત ,1046 લોકો ડિસ્ચાર્જ*
⭕ *24 કલાકમાં સુરત 251,અમદાવાદ 166,વડોદરા 109,રાજકોટ 95,ભાવનગર 40,જામનગર 39,ગાંધીનગર-અમરેલી 33,ગીરસોમનાથ 29,દાહોદ-મોરબી 25,પંચમહાલ 23,કચ્છ 22,મહેસાણા 20,સુરેન્દ્રનગર-જૂનાગઢ 17,મહીસાગર 16,નવસારી-વલસાડ 14,ખેડા 12,બનાસકાંઠા-પાટણ…
*અઢી વર્ષની ઉમર સુધી ખોરાકનો એક દાણો પણ ન લઇ શકતા બે બાળકોને સિવિલના ડોક્ટરોએ દુર્લભ સર્જરી કરીને પીડામુક્ત કર્યા*
*અઢી વર્ષની ઉમર સુધી ખોરાકનો એક દાણો પણ ન લઇ શકતા બે બાળકોને સિવિલના ડોક્ટરોએ દુર્લભ સર્જરી કરીને પીડામુક્ત કર્યા*…
