સાબરકાંઠા પ્રજા અને સરકાર વચ્ચે પત્રકારો માધ્યમ સી.જે.પટેલ પત્રકારો માટે કાયદાની જાણકારી પણ જરૂરી ધીરજ કાકડિયા પરિસંવાદ પ્રસંગે સાબરકાંઠા કલેકટર અને પી.આઇ.બી.ના અપર મહાનિર્દેષકનું ઉદ્બોધન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો દ્વારા સાબરકાંઠાના હિંમતનગર ખાતે રૂરલ મીડિયા વર્કશોપનુ આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાબરકાંઠા જિલ્લા કલેકટર સી.જે. પટેલ તથા પીઆઈબીના અપર મહાનિદેશક ધીરજ કાકડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા
Related Posts
રાણીપમાં છરીના હુમલાનો ભોગ બનેલા નરેશ ઠાકોરનું નિધન: કેસ હવે હત્યામાં ફેરવાયો
રાણીપમાં છરીના હુમલાનો ભોગ બનેલા નરેશ ઠાકોરનું નિધન: કેસ હવે હત્યામાં ફેરવાયો અમદાવાદ: શહેરના રાણીપ વિસ્તારમાં બુધવારે મોડી સાંજે નરેશ…
*📌જમ્મુ-કાશ્મીરઃ પુંછમાં સેનાની ટ્રક પર આતંકી હુમલામાં મોટો ખુલાસો* આતંકીઓએ હુમલા માટે સ્ટીકી બોમ્બનો ઉપયોગ કર્યો- IB ‘હુમલામાં 7 આતંકીઓની…
गढ़ा मंडला वंश के एक वंशज सूरत शाह ने इस किले को बनाया था
🚩🚩🚩🚩🚩क्षत्रिय सिरदारों आज मैं आपको उस किले के बारे में जानकारी प्राप्त कराना चाहता हूं जहां गढ़ा मंडला के राज्यकाल…
