સાબરકાંઠા પ્રજા અને સરકાર વચ્ચે પત્રકારો માધ્યમ સી.જે.પટેલ પત્રકારો માટે કાયદાની જાણકારી પણ જરૂરી ધીરજ કાકડિયા પરિસંવાદ પ્રસંગે સાબરકાંઠા કલેકટર અને પી.આઇ.બી.ના અપર મહાનિર્દેષકનું ઉદ્બોધન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો દ્વારા સાબરકાંઠાના હિંમતનગર ખાતે રૂરલ મીડિયા વર્કશોપનુ આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાબરકાંઠા જિલ્લા કલેકટર સી.જે. પટેલ તથા પીઆઈબીના અપર મહાનિદેશક ધીરજ કાકડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા
Related Posts
*જામનગરના બલાછડી ખાતે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરતા રાજ્ય શિક્ષણમંત્રી*
*જામનગરના બલાછડી ખાતે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરતા રાજ્ય શિક્ષણમંત્રી* જામનગર, સંજીવ રાજપુટ: સૈનિક શાળાના “૬૨માં…
લોકસભાએ એરપોર્ટ્સ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સંશોધન) બિલ, 2021 પસાર કર્યું
બિલમાં “મુખ્ય હવાઇમથક” ની વ્યાખ્યામાં સુધારો કરવાની દરખાસ્ત છે જેથી અન્ય હવાઇમથકના જૂથ માટે પણ ટેરિફ નક્કી કરવાના અવકાશમાં વધારો…
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આદ્યશકિત અંબાજી મંદિરમાં માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા*
*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આદ્યશકિત અંબાજી મંદિરમાં માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા*▪ *જગતજનની અંબાજી ની કૃપા થી કોરોના ની ત્રીજી લહેર આવે…
