બરવાળા સાળંગપુર રોડ પર ખાંભડા ગામ પાસે રિક્ષા અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પેટલાદના પંડોળીના પરિવારના 3 સભ્યના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે 6થી વધુને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પંડોળીનો પરિવાર સાળંગપુર દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.
Related Posts
*નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના ખર્ચનો સીએમ રૂપાણીએ કર્યો ખુલાસો*
વિધાનસભામાં પ્રથમ વખત CMએ ટ્રમ્પ પાછળ ખર્ચનો સત્તાવાર આંકડો આપ્યો છે. જો 8 કરોડ રોડ અને રસ્તાઓ માટે વપરાયા તો…
*રાધનપુમાં રેડક્રોસ રથનું થયું આગમન, રેડ ક્રોસ સ્થાપના દિનની ઉજવણીમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા*
*રાધનપુમાં રેડક્રોસ રથનું થયું આગમન, રેડ ક્રોસ સ્થાપના દિનની ઉજવણીમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા* પાટણ. એઆર. એબીએનએસ: પાટણ જીલ્લાના રાધનપુર…
આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે.
આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ છે અને ચોક્કસ…
