બરવાળા સાળંગપુર રોડ પર ખાંભડા ગામ પાસે રિક્ષા અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પેટલાદના પંડોળીના પરિવારના 3 સભ્યના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે 6થી વધુને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પંડોળીનો પરિવાર સાળંગપુર દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.
Related Posts
અમદાવાદના નરોડામાં થયો પથ્થરમારો.
અમદાવાદના નરોડામાં થયો પથ્થરમારો. અમદાવાદ: અમદાવાદના નારોડા વિસ્તારમાં આવેલ માછલી સર્કલ ખાતે થયો પથ્થરમારો. જગ્યા પર પોલીસ તાત્કાલિક પહોંચતા પરિસ્થિતિ…
18 કિમી પ્રતિ કલાકની ઝડપે વધ્યું વાવાઝોડુ
વાવાઝોડા મુદ્દે મોસમ વિભાગનું નવું બુલેટિન જાહેર 18 કિમી પ્રતિ કલાકની ઝડપે વધ્યું વાવાઝોડુ.વેરાવળથી 350 કિમી દૂર છે વાવાઝોડુ. દીવથી…
*લંડનમાં તાજેતરમાં જન્મેલા નવજાતમાં જોવા મળ્યો કોરોના*
હાલ જોવા જઈએ તો, કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર દુનિયા આ મહામારી સામે…
