બરવાળા સાળંગપુર રોડ પર ખાંભડા ગામ પાસે રિક્ષા અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પેટલાદના પંડોળીના પરિવારના 3 સભ્યના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે 6થી વધુને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પંડોળીનો પરિવાર સાળંગપુર દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.
Related Posts
*ગુજરાતે કેરળને પાછળ છોડી બીજા ક્રમ સુધી પહોંચ્યું*
ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે 2018-19 માટે પર્ફોમન્સ ગ્રેડ ઇન્ડેક્સ (PGI) અહેવાલ બહાર પાડ્યો હતો. ગુજરાતે કેરળને પાછળ છોડી…
ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરવું જરૂરી છે – વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્ય ૦૦૦૦ ભુજ ખાતે કચ્છ યુનિવર્સિટી, એડવાન્સ રિસર્ચ…
*રાજકોટનાં પૂર્વ મેયર ગોવિંદભાઈ સોલંકીના બગલ માંથી લાખોની ચોરી*
*રાજકોટનાં પૂર્વ મેયર ગોવિંદભાઈ સોલંકીના બગલ માંથી લાખોની ચોરી* રાજકોટ શહેરના પોસ વિસ્તારમાં ચોરી થતા પોલીસ તંત્ર થયું દોડતું…
