બરવાળા સાળંગપુર રોડ પર ખાંભડા ગામ પાસે રિક્ષા અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પેટલાદના પંડોળીના પરિવારના 3 સભ્યના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે 6થી વધુને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પંડોળીનો પરિવાર સાળંગપુર દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.
Related Posts
વિશ્વ હિન્દુ ધોબી મહાસભા ટીમ સમાજના ગરીબ વર્ગ સુધી પહોંચે છે
વિશ્વ હિન્દુ ધોબી મહાસભા ટીમ સમાજના ગરીબ વર્ગ સુધી પહોંચે છે કોરાના રોગચાળાને ધ્યાનમાં રાખીને છેલ્લા બે વર્ષથી ધોબી સમાજની…
*અમદાવાદ ખાતે ડિજિટલ યુગમાં મૂલ્યનિષ્ઠ પત્રકારિતા માટે પડકારો અને સમાધાન” વિષય ઉપર બ્રહ્માકુમારીઝ દ્વારા મીડિયા સંમેલન યોજાયું.*
*અમદાવાદ ખાતે ડિજિટલ યુગમાં મૂલ્યનિષ્ઠ પત્રકારિતા માટે પડકારો અને સમાધાન” વિષય ઉપર બ્રહ્માકુમારીઝ દ્વારા મીડિયા સંમેલન યોજાયું.* અમદાવાદ, સંજીવ…
*ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ધોરાજી પંથકમાં ખેડૂતોમાં ભારે રોષ*
ધોરાજી પંથકમાં ડુંગળીના પુષ્કળ વાવેતર બાદ ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે…
