બરવાળા સાળંગપુર રોડ પર ખાંભડા ગામ પાસે રિક્ષા અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પેટલાદના પંડોળીના પરિવારના 3 સભ્યના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે 6થી વધુને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પંડોળીનો પરિવાર સાળંગપુર દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.
Related Posts
મુખ્ય સમાચાર. – કલ્પેશ મોદી.
અફઘાનિસ્તાનમાં આતંકી હુમલોઃ કાર બોમ્બ વિસ્ફોટમાં 8નાં મોત, 30 ઇજાગ્રસ્ત. 🚂🚂કચ્છ : ગુડ્ઝ ટ્રેનના કન્ટેનરમાં લાગી આગ. ભચાઉના ચિરઈ ગામ…
અમદાવાદ ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડનું મેગા ઓપરશન. DGP આશિષ ભાટિયાએ પ્રેસ યોજી આપી માહિતી. ગુજરાત ATS અને…
