કોંગ્રેસના હાજરજવાબી અને વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીની ગાડીને રોકવામાં આવી છે.સંસદ ભવન જતી વખતે રંજનની ગાડીને પોલીસે વિજય ચૌક પાસે રોકી લીધી હતી, જે બાદ તેમને સંસદ સુધી પગપાળા કરવી પડી હતી. પોલીસના આ પ્રકારના વલણથી અધીર રંજન ખૂબ નારાજ થયા છે. આ બાબતને લઈ તેઓ લોકસભામાં પણ ફરિયાદ કરશે.2020નું સ્ટીકર ન હોવાનો પોલીસનો દાવો, સંસદમાં ફરિયાદ કરશે સાંસદતેમણે આ અંગે જણાવ્યું હતું કે મારી ગાડીમાં સાંસદનું સ્ટીકર લગાવ્યું છે, જે 31 માર્ચ સુધી લોકસભા અધ્યક્ષે પરમિટ કર્યું છે તેમ છતાં પણ મારી ગાડીને વિજય ચૌક પર પોલીસ દ્વારા રોકી દેવામાં આવી હતી, અહીં મારે ચાલતા જ સંસદ ભવનમાં આવવું પડ્યું હતું. સવારથી હું બે વખત સંસદમાં આવી ચુક્યો છું, પોલીસે ગાડી રોકતા કહ્યું હતું કે, તમે આ ગાડીમાં સંસદ નહીં જઈ શકો કેમ કે તેમા 2020નું સ્ટીકર નથી લાગ્યું
Related Posts
રાત્રી કર્ફ્યુને લઈને ગૃહપ્રધાનનું મોટું નિવેદન રાત્રિ કર્ફ્યુ હાલમાં નહીં હટાવાય કોઈ પણ સંજોગોમાં કર્ફ્યુ યથાવત રહેશે પ્રદીપસિંહ સુરતના કાર્યક્રમમાં પ્રદીપસિંહે આપ્યું નિવેદન
રાત્રી કર્ફ્યુને લઈને ગૃહપ્રધાનનું મોટું નિવેદન રાત્રિ કર્ફ્યુ હાલમાં નહીં હટાવાય કોઈ પણ સંજોગોમાં કર્ફ્યુ યથાવત રહેશે પ્રદીપસિંહ સુરતના કાર્યક્રમમાં…
નર્મદા જિલ્લામા કોરોના કાળમાં સરકારી લાભોથી વંચિત રહી ગયેલ વિધવા પેન્શન અને વૃદ્ધા પેન્શનની સહાય અપાવવા ગામડા ખૂંદતી નિર્ભયા સ્કવોર્ડ
નર્મદા જિલ્લામા કોરોના કાળમાં સરકારી લાભોથી વંચિત રહી ગયેલ વિધવા પેન્શન અને વૃદ્ધા પેન્શનની સહાય અપાવવા ગામડા ખૂંદતી નિર્ભયા સ્કવોર્ડ…
*મહારાષ્ટ્રમાં કોરોનાથી બચવા તમામ સરકારી ઓફિસમાં AC બંધ*
કોરોના વાયરસના કારણે મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત થયુ છે. આ રાજ્યમાં કોરોનાપોઝિટિવ દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. જેના પગલે સરકારે…
