ભાવનગરમાં માવઠાએ ભારે નુકસાની કરી છે. હાલમાં ભાવનગર યાર્ડમાં ડુંગળીની માતબર આવક થઇ રહી છે. પ્રતિદિન ટન બંધ આવતી ડુંગળીને રાખવાની કોઇ વ્યવસ્થા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં નથી. ત્યારે અણધાર્યો વરસાદ આવતા ડુંગળીની અઢળક ગુણીઓ પલળી ગઇ છે. એક અંદાજ મુજબ 1 કરોડ રૂપિયાની ડુંગળી પલળી ગઇ છે. હાલમાં 20 થી 25 હજાર ગુણીની આવક થઇ રહી છે. હાલમાં ડુંગળીને બગડતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં કેરી પકવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હાલ મોર બંધાવાની પ્રક્રિયા ચાલુ ટોળાએ બાઇક રોકી તલવાર વડે હુમલો કર્યો હતો
Related Posts
અમદાવાદમાં 5થી 10 ટકાનું ગાબડું ફક્ત 38 ટકા મતદાન થયું
મતદાન પૂર્ણ: અમદાવાદમાં 5થી 10 ટકાનું ગાબડું ફક્ત 38 ટકા મતદાન થયું, છેલ્લા 2 કલાકમાં બોગસ વોટિંગની અનેક ફરિયાદો, ભાજપ…
એ.સી.બી.સફળ ટ્રેપ કેસ ..
એ.સી.બી.સફળ ટ્રેપ કેસ ફરિયાદીઃ- એક જાગૃત નાગરીક આરોપીઃ- પુષ્પકકુમાર શાંતિલાલ પંચાલ ઉં.વ.૪૪ ઘંઘો નોકરી – રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩,…
વિદ્યુત બોર્ડ ના ઈજનેર દ્વારા યોગ્ય જવાબ નહીં આપતા પ્રમુખ ડૉ. કિરણ વસાવા સહિત આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ ભૂખ હડતાળ ઉપર ઉતર્યા.
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : સાગબારા ખાતે વીજ પુરવઠો કાપ મુકવાના વિરોધ માં વિદ્યુત કચેરી ને તાળા બંધી કરવા જતાં પોલીસ…
