ભાવનગરમાં માવઠાએ ભારે નુકસાની કરી છે. હાલમાં ભાવનગર યાર્ડમાં ડુંગળીની માતબર આવક થઇ રહી છે. પ્રતિદિન ટન બંધ આવતી ડુંગળીને રાખવાની કોઇ વ્યવસ્થા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં નથી. ત્યારે અણધાર્યો વરસાદ આવતા ડુંગળીની અઢળક ગુણીઓ પલળી ગઇ છે. એક અંદાજ મુજબ 1 કરોડ રૂપિયાની ડુંગળી પલળી ગઇ છે. હાલમાં 20 થી 25 હજાર ગુણીની આવક થઇ રહી છે. હાલમાં ડુંગળીને બગડતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં કેરી પકવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હાલ મોર બંધાવાની પ્રક્રિયા ચાલુ ટોળાએ બાઇક રોકી તલવાર વડે હુમલો કર્યો હતો
Related Posts
ભાજપાના કાર્યકર્તા પોતાની તાકાતનો ઉપયોગ સામાજીક કામો માટે કરી રહ્યા છે તે ખૂબ સરહાનીય તેમજ વિશિષ્ટ બાબત છે: સી.આર.પાટીલ …
ઇમરાન ખેડાવાલાએ રાજીનામું પરત ખેંચવાનો લીધો નિર્ણય
ઇમરાન ખેડાવાલાએ રાજીનામું પરત ખેંચવાનો લીધો નિર્ણય કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો નિર્ણય ગઈકાલે મેન્ડેટ વિવાદના મુદ્દે આપ્યું હતું રાજીનામુ પક્ષ…
જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરતા મેડીકલ ડીગ્રી વગરના “બોગસ ડોકટર” ને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી. પોલીસ રિપોર્ટ✍️: મનિષ…
