ભાવનગરમાં માવઠાએ ભારે નુકસાની કરી છે. હાલમાં ભાવનગર યાર્ડમાં ડુંગળીની માતબર આવક થઇ રહી છે. પ્રતિદિન ટન બંધ આવતી ડુંગળીને રાખવાની કોઇ વ્યવસ્થા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં નથી. ત્યારે અણધાર્યો વરસાદ આવતા ડુંગળીની અઢળક ગુણીઓ પલળી ગઇ છે. એક અંદાજ મુજબ 1 કરોડ રૂપિયાની ડુંગળી પલળી ગઇ છે. હાલમાં 20 થી 25 હજાર ગુણીની આવક થઇ રહી છે. હાલમાં ડુંગળીને બગડતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં કેરી પકવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હાલ મોર બંધાવાની પ્રક્રિયા ચાલુ ટોળાએ બાઇક રોકી તલવાર વડે હુમલો કર્યો હતો
Related Posts
પ્રાર્થના માટે ભેગી થતી ગાયો.એક અદ્ભૂત ગૌશાળા.
https://youtu.be/OiRlrjIolJs
*ઉત્તર પૂર્વીય દિલ્હીમાં 7 માર્ચ સુધી સ્કૂલો બંધ*
ઉત્તર-પૂર્વીય દિલ્હીમાં 22, 23 અને 24 ફેબ્રુઆરીના રોજ થયેલી ભારે હિંસા બાદ ધીરે-ધીરે સ્થિતી સામાન્ય થઈ રહી છે. તંત્ર અને…
આજથી રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ*
આજથી રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ દાહોદમાં રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે પ્રારંભ
