ભાવનગરમાં માવઠાએ ભારે નુકસાની કરી છે. હાલમાં ભાવનગર યાર્ડમાં ડુંગળીની માતબર આવક થઇ રહી છે. પ્રતિદિન ટન બંધ આવતી ડુંગળીને રાખવાની કોઇ વ્યવસ્થા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં નથી. ત્યારે અણધાર્યો વરસાદ આવતા ડુંગળીની અઢળક ગુણીઓ પલળી ગઇ છે. એક અંદાજ મુજબ 1 કરોડ રૂપિયાની ડુંગળી પલળી ગઇ છે. હાલમાં 20 થી 25 હજાર ગુણીની આવક થઇ રહી છે. હાલમાં ડુંગળીને બગડતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં કેરી પકવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હાલ મોર બંધાવાની પ્રક્રિયા ચાલુ ટોળાએ બાઇક રોકી તલવાર વડે હુમલો કર્યો હતો
Related Posts
જામનગર ભાજપ દ્વારા ટાઉનહોલ ખાતે યોજાયો નમોત્સવ કાર્યક્રમ.
જામનગર જામનગર ભાજપ દ્વારા ટાઉનહોલ ખાતે યોજાયો નમોત્સવ કાર્યક્રમ. સાંસદ પૂનમબેન માડમ અને જાણીતા લેખક અને વક્તા ડૉ શરદ ઠાકર…
યુથ હોસ્ટેલ્સ રાજ્ય શાખામાં ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા
યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાત રાજ્ય શાખાની તાજેતરમાં બીલીમોરા યુનિટના યજમાન પદે ચીખલી નજીક આવેલ સુંદર અને પ્રાકૃતિક સાઈધામ…
ગરૂડેશ્વર તાલુકાના વાસલા ગામે
સગીર કન્યાનું અપહરણ
ગરૂડેશ્વર તાલુકાના વાસલા ગામેસગીર કન્યાનું અપહરણ આરોપીએ કન્યાને પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ મોટરસાઇકલ ઉપર બેસાડી અપહરણ કરીભગાડી જતા ફરિયાદ…
