ભાવનગરમાં માવઠાએ ભારે નુકસાની કરી છે. હાલમાં ભાવનગર યાર્ડમાં ડુંગળીની માતબર આવક થઇ રહી છે. પ્રતિદિન ટન બંધ આવતી ડુંગળીને રાખવાની કોઇ વ્યવસ્થા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં નથી. ત્યારે અણધાર્યો વરસાદ આવતા ડુંગળીની અઢળક ગુણીઓ પલળી ગઇ છે. એક અંદાજ મુજબ 1 કરોડ રૂપિયાની ડુંગળી પલળી ગઇ છે. હાલમાં 20 થી 25 હજાર ગુણીની આવક થઇ રહી છે. હાલમાં ડુંગળીને બગડતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં કેરી પકવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હાલ મોર બંધાવાની પ્રક્રિયા ચાલુ ટોળાએ બાઇક રોકી તલવાર વડે હુમલો કર્યો હતો
Related Posts
કોરોના સંક્રમણના વધતા કેસને જોતા અરુણાચલ પ્રદેશમાં લૉકડાઉનને ત્રણ ઓગષ્ટ સુધી વધારવાનો નિર્ણય.
▪️ કોરોના સંક્રમણના વધતા કેસને જોતા અરુણાચલ પ્રદેશમાં લૉકડાઉનને ત્રણ ઓગષ્ટ સુધી વધારવાનો નિર્ણય ▪️ હાલ રાજ્યમાં #Covid_19 સંક્રમણના કુલ…
*📍ભરૂચ: અંક્લેશ્વરની રાજપીપળા ચોકડી નજીક અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત*
*📍ભરૂચ: અંક્લેશ્વરની રાજપીપળા ચોકડી નજીક અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત* ટેમ્પો, ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત બાઈક સવાર 2…
*ખેડા તાલુકા સેવા સદનની ઓચિંતી મુલાકાત લેતા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ*
*ખેડા તાલુકા સેવા સદનની ઓચિંતી મુલાકાત લેતા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ* અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની કચેરીઓમાં થતી…
