ભાવનગરમાં માવઠાએ ભારે નુકસાની કરી છે. હાલમાં ભાવનગર યાર્ડમાં ડુંગળીની માતબર આવક થઇ રહી છે. પ્રતિદિન ટન બંધ આવતી ડુંગળીને રાખવાની કોઇ વ્યવસ્થા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં નથી. ત્યારે અણધાર્યો વરસાદ આવતા ડુંગળીની અઢળક ગુણીઓ પલળી ગઇ છે. એક અંદાજ મુજબ 1 કરોડ રૂપિયાની ડુંગળી પલળી ગઇ છે. હાલમાં 20 થી 25 હજાર ગુણીની આવક થઇ રહી છે. હાલમાં ડુંગળીને બગડતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં કેરી પકવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હાલ મોર બંધાવાની પ્રક્રિયા ચાલુ ટોળાએ બાઇક રોકી તલવાર વડે હુમલો કર્યો હતો
Related Posts
કેવડિયા કોલોની ખાતે ઓલ ઈન્ડિયા ઓફિસરોનો ત્રણ દિવસીય સેમિનાર નો પ્રારંભ.
કેવડિયા કોલોની ખાતે ઓલ ઈન્ડિયા ઓફિસરોનો ત્રણ દિવસીય સેમિનાર નો પ્રારંભ. વન સંરક્ષણ અને વન્ય પ્રાણીઓનાં વ્યવસ્થાપન આધારિત સેમિનારમાં 11…
શિવસેનાએ મસ્જિદોના લાઉડ સ્પીકરો પર પ્રતિબંધ મૂકવા કેન્દ્રને કરી અપીલ, કહ્યું-ધ્વનિ પ્રદૂષણનો નિયમ બધા માટે જરુરી
શિવસેનાએ દેશમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકરો પર પ્રતિબંધ લગાવવા કેન્દ્ર સરકાર પાસે વટહુકમ લાવવાની માગણી કરી છે. શિવસેનાએ મુખપત્ર સામનામાં છપાયેલા…
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૬૦ અંગદાન: ૩૫ વર્ષના બે બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનથી ૭ વ્યક્તિઓનું જીવન ખીલ્યું.* અમદાવાદ: સિવિલ હોસ્પિટલના અંગદાનના…
