દિલ્હીમાં થયેલી હિંસાને લઈ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્રની સત્તાધારી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી જીતી ન શકી એટલે દિલ્હીમાં હિંસા કરાવે છે.શરદ પવારે જણાવ્યું હતું કે, વિતેલા થોડા દિવસની વાત કરીએ તો, દિલ્હી સળગી રહી છે. દિલ્હી એ જગ્યા છે, જ્યાં લોકો અલગ અલગ જગ્યાએથી આવે છે. દેશમાં હાલ જે સત્તામાં છે, તેમને દિલ્હીમાં ચૂંટણી જીતવાનો એકેય મોકો ન મળ્યો. પ્રચારમાં પણ મોદી, અમિત શાહ સહિતના મંત્રીઓએ સમાજને વહેંચવાના અને હેરાન કરાવની ખૂબ કોશિશ કરી
Related Posts
*છેલ્લા એક દાયકામાં ખેડૂતોની માંડી વાળેલી લોન 4.7 લાખ કરોડ*
મહારાષ્ટ્રમાં નવી સરકારે ખેડૂતોની લોન માફ કરવાની કરેલી ઓફર સાથે વિવિધ રાજ્યોએ છેલ્લા એક દાયકામાં કૃષિ ક્ષેત્રે ખેડૂતોની માંડી વાળેલી…
*સીબીઆઈ VS સીબીઆઈ કુમાર બસ્સી અને સતીશ ડાગર એકબીજા સાથે કોર્ટમાં જજ સંજીવ અગ્રવાલે સામે મારામારી*
કોર્ટમાં સુનાવણી દરમિયાન કેસ સાથે જોડાયેલા તપાસ અધિકારીઓ એકબીજા સાથે કોર્ટ રૂમમાં જ ઝગડવા લાગ્યા હતા બંને અધિકારીઓને લગાવી ફટકાર…
બ્રેકિંગ ન્યૂઝ: દિગ્ગજ ગુજરાતી અભિનેતાનું નિધન અરવિંદ જોષીનું આજે સવારે નિધન.
બ્રેકિંગ ન્યૂઝ: દિગ્ગજ ગુજરાતી અભિનેતાનું નિધન અરવિંદ જોષીનું આજે સવારે નિધન ગુજરાતી રંગભૂમીના નિર્માતા, લેખક અને દિગ્દર્શક બોલીવુડ અભિનેતા શરમન…
