દિલ્હીમાં થયેલી હિંસાને લઈ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્રની સત્તાધારી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી જીતી ન શકી એટલે દિલ્હીમાં હિંસા કરાવે છે.શરદ પવારે જણાવ્યું હતું કે, વિતેલા થોડા દિવસની વાત કરીએ તો, દિલ્હી સળગી રહી છે. દિલ્હી એ જગ્યા છે, જ્યાં લોકો અલગ અલગ જગ્યાએથી આવે છે. દેશમાં હાલ જે સત્તામાં છે, તેમને દિલ્હીમાં ચૂંટણી જીતવાનો એકેય મોકો ન મળ્યો. પ્રચારમાં પણ મોદી, અમિત શાહ સહિતના મંત્રીઓએ સમાજને વહેંચવાના અને હેરાન કરાવની ખૂબ કોશિશ કરી
Related Posts
અમદાવાદ બહેરામપુરા પોલીસ ચોકી પાસે અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત
અમદાવાદબહેરામપુરા પોલીસ ચોકી પાસે અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોતબસની અડફેટે યુવકનું મોત નીપજ્યું….
જામનગર INS વાલસુરા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ જામનગર: ભારતીય નૌકાદળની પ્રીમિયર ઇલેક્ટ્રિકલ તાલીમ સંસ્થા INS વાલસુરા જામનગર ખાતે…
1700 સિનિયર તબીબો ધરણા પર ઉતર્યા
1700 સિનિયર તબીબો ધરણા પર ઉતાર્યા ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન સાથે જોડાયેલા 1700 સિનિયર તબીબો ધરણા પર ઉતાર્યા છે.15 માંગણીઓ…
