દિલ્હીમાં થયેલી હિંસાને લઈ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્રની સત્તાધારી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી જીતી ન શકી એટલે દિલ્હીમાં હિંસા કરાવે છે.શરદ પવારે જણાવ્યું હતું કે, વિતેલા થોડા દિવસની વાત કરીએ તો, દિલ્હી સળગી રહી છે. દિલ્હી એ જગ્યા છે, જ્યાં લોકો અલગ અલગ જગ્યાએથી આવે છે. દેશમાં હાલ જે સત્તામાં છે, તેમને દિલ્હીમાં ચૂંટણી જીતવાનો એકેય મોકો ન મળ્યો. પ્રચારમાં પણ મોદી, અમિત શાહ સહિતના મંત્રીઓએ સમાજને વહેંચવાના અને હેરાન કરાવની ખૂબ કોશિશ કરી
Related Posts
બેલા ગામમાં ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ગોડાઉનમાં જથ્થો ઉતાર્યેા હતો ૩૭૮૦ બોટલ, પિકઅપ વેન મળી ૨૦.૧૯ લાખનો મુદ્દામાલ કબજે રાજકોટની કુખ્યાત બુટલેગર…
*સેંડર્સની ટ્વીટનો જવાબ આપવો ભાજપના નેતાને ભારે પડયો*
નવી દિલ્હીઃ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ પદના પ્રબળ દાવેદાર બર્ની સેંડર્સે દિલ્હી હિંસા પર ટ્રમ્પના નિવેદનની કડક નિંદા કરી છે.…
રાજપીપળા નગરપાલીકાની ચુટણી ટાણે સત્તાધીશોનુ નાક દબાવતા વોર્ડ નંબર ૫ના સ્થાનીક રહીશો.
રાજપીપળા નગરપાલીકાની ચુટણી ટાણે સત્તાધીશોનુ નાક દબાવતા વોર્ડ નંબર ૫ના સ્થાનીક રહીશો. વોડના રહીશો દ્વારા ચીફ ઓફીસરને લેખીત આવેદન સાથે…
