દિલ્હીમાં થયેલી હિંસાને લઈ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્રની સત્તાધારી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી જીતી ન શકી એટલે દિલ્હીમાં હિંસા કરાવે છે.શરદ પવારે જણાવ્યું હતું કે, વિતેલા થોડા દિવસની વાત કરીએ તો, દિલ્હી સળગી રહી છે. દિલ્હી એ જગ્યા છે, જ્યાં લોકો અલગ અલગ જગ્યાએથી આવે છે. દેશમાં હાલ જે સત્તામાં છે, તેમને દિલ્હીમાં ચૂંટણી જીતવાનો એકેય મોકો ન મળ્યો. પ્રચારમાં પણ મોદી, અમિત શાહ સહિતના મંત્રીઓએ સમાજને વહેંચવાના અને હેરાન કરાવની ખૂબ કોશિશ કરી
Related Posts
*ગાંધીનગર કમલમ ખાતે કોંગ્રેસ અને આપના દિગ્ગજ નેતાઓએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો.*
*ગાંધીનગર કમલમ ખાતે કોંગ્રેસ અને આપના દિગ્ગજ નેતાઓએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો.* ગાંધીનગર, સંજીવ રાજપૂત: દેશના પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી અને…
૧૦ સગર્ભાઓએ કોરોનાને મ્હાત આપી.રાજ્યના ગાયનેક વિભાગ માટે અનન્ય ઘટના.
*છેલ્લા ૪૫ દિવસમાં કોરનાગ્રસ્ત ૩૫ સગર્ભાઓ ધાત્રીમાતા બનીને સિવિલ હોસ્પિટલમાં જ સંપૂર્ણ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફરી* …. *નામ-કામ-પ્રતીતિ બધુ…
*રાજકોટ પોલીસ ભાજપની ઢોલકી બનવાને બદલે પ્રજાલક્ષી કામગીરી કરે તો સારું : ઇન્દ્રનીલ રાજગુરુ*
*રાજકોટ પોલીસ ભાજપની ઢોલકી બનવાને બદલે પ્રજાલક્ષી કામગીરી કરે તો સારું : ઇન્દ્રનીલ રાજગુરુ* -પોલીસ તંત્રએ પોતાની કામગીરીના ગુણગાન…
