દિલ્હીમાં થયેલી હિંસાને લઈ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્રની સત્તાધારી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી જીતી ન શકી એટલે દિલ્હીમાં હિંસા કરાવે છે.શરદ પવારે જણાવ્યું હતું કે, વિતેલા થોડા દિવસની વાત કરીએ તો, દિલ્હી સળગી રહી છે. દિલ્હી એ જગ્યા છે, જ્યાં લોકો અલગ અલગ જગ્યાએથી આવે છે. દેશમાં હાલ જે સત્તામાં છે, તેમને દિલ્હીમાં ચૂંટણી જીતવાનો એકેય મોકો ન મળ્યો. પ્રચારમાં પણ મોદી, અમિત શાહ સહિતના મંત્રીઓએ સમાજને વહેંચવાના અને હેરાન કરાવની ખૂબ કોશિશ કરી
Related Posts
દેશમાં ફરી વકર્યો કોરોના!! આ બોલીવુડ અભિનેતા ફરી કોરોનાની ઝપેટમાં આવ્યા. કાર્તિક આર્યન છેલ્લા કેટલાક દિવસોથી તેની ફિલ્મ ‘ભૂલ…
બ્રેકીંગ ન્યૂઝ ગુગલનું સર્વર થયું ડાઉન ગુગલ મેઇલ અને ગુગલ ડ્રાઇવની સેવા ખોરવાઇ ટેક્નિકલ ખામીના કારણે સેવા ખોરવાઇ યુ ટ્યૂબની સેવાઓ પણ ખોરવાઇ ગુગલ પેની પણ સેવા હાલ ખોરવાઇ
બ્રેકીંગ ન્યૂઝ ગુગલનું સર્વર થયું ડાઉન ગુગલ મેઇલ અને ગુગલ ડ્રાઇવની સેવા ખોરવાઇ ટેક્નિકલ ખામીના કારણે સેવા ખોરવાઇ યુ ટ્યૂબની…
લખનઉમાં કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને કલમ 144 લાગુ
