દિલ્હીમાં થયેલી હિંસાને લઈ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્રની સત્તાધારી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી જીતી ન શકી એટલે દિલ્હીમાં હિંસા કરાવે છે.શરદ પવારે જણાવ્યું હતું કે, વિતેલા થોડા દિવસની વાત કરીએ તો, દિલ્હી સળગી રહી છે. દિલ્હી એ જગ્યા છે, જ્યાં લોકો અલગ અલગ જગ્યાએથી આવે છે. દેશમાં હાલ જે સત્તામાં છે, તેમને દિલ્હીમાં ચૂંટણી જીતવાનો એકેય મોકો ન મળ્યો. પ્રચારમાં પણ મોદી, અમિત શાહ સહિતના મંત્રીઓએ સમાજને વહેંચવાના અને હેરાન કરાવની ખૂબ કોશિશ કરી
Related Posts
જિલ્લા વિકાસ અધિકારી પલસાણાના અધ્યક્ષપદે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ
સમિતિની યોજાઇ બેઠક
સરકારી બાકી લેણાંની વસુલાતને ઝુંબેશરૂપે ઘનિષ્ટ બનાવી તેની નિયત લક્ષ્યાંક સિધ્ધિ માટેનું સુચારૂં આયોજન ઘઢી કાઢવા ડીડીઓની હિમાયત રાજપીપલાતા 19…
સિવિલ મેડિસીટીની તમામ હોસ્પિટલમાં મંગળવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે કોરોના રસીકરણ કાર્યરત રહેશે
સિવિલ મેડિસીટીની તમામ હોસ્પિટલમાં મંગળવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે કોરોના રસીકરણ કાર્યરત રહેશે અમદાવાદ: સમગ્ર દેશ જેની આતુરતાથી રાહ જોઇ…
*📌રાજપીપળા ટુ રામગઢ બ્રિજ* 01/11/2022 થી 01/01/2023 સુધી બંધ.
