નવી દિલ્હીઃ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ પદના પ્રબળ દાવેદાર બર્ની સેંડર્સે દિલ્હી હિંસા પર ટ્રમ્પના નિવેદનની કડક નિંદા કરી છે. આના જવાબમાં ભાજપના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષે તેમને ટ્વીટમાં જવાબ આપ્યો છે. જો કે બાદમાં તેમણે આ ટ્વીટને ડિલીટ કરી નાંખ્યું. હકીકતમાં મીડિયા સાથે વાત કરતા સમયે જ્યારે ટ્રમ્પને દિલ્હી હિંસાને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે આને ભારતનો આંતરિક મામલો ગણાવતા ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. બાદમાં બર્ની સેંડર્સે ટ્રમ્પના નિવેદનની ટિકા કરી હતી.
Related Posts
નર્મદા જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નહીં.
કોરોનાના વાયરસને અનુલક્ષીને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાળા – કોલેજ, આંગણવાડી, સિનેમાઘરો, સ્વિમિંગ પૂલ, ટ્યુશન ક્લાસ વગેરે બંધ કરાવ્યા.…
એચ.એ.કોલેજ દ્વારા જી.એલ.એસનો ૯૪મો સ્થાપનાદિન સેલીબ્રેટ થયો.
એચ.એ.કોલેજ ઓફ કોમર્સ દ્વારા ગુજરાત લો સોસાયટીનો ૯૪મો સ્થાપનાદિન ઉજવવામાં આવ્યો હતો. જી.એલ.એસની સ્થાપના ૨૩મી ફ્રેબ્રુઆરી ૧૯૨૭માં સરદાર પટેલ ,…
15 જુલાઈથી 14 માર્ચ 2022 સુધી લાલ દરવાજા મ્યુ. સ્નાનાગારથી અપના બજાર જતો રસ્તો બંધ રહેશે.
#AMTS લાલ દરવાજા ટર્મિનસનું રી- ડેવલોપમેન્ટ કામ ચાલુ કરવાનું હોવાથી✓ 15 જુલાઈથી 14 માર્ચ 2022 સુધી લાલ દરવાજા મ્યુ. સ્નાનાગારથી…
