અમદાવાદ ના બાપુનગર મા જનસેવક કાયાઁલય ખાતે આજે ૨૬-૧૧-૨૦૨૧ ના શુક્રવાર એ યોજાશે કોરોના મા મરણ પામનાર ના પરિજનો ને સહાય નો કેમ્પરાજ્ય સરકાર ની ૫૦ હજાર ની રકમ કોરોના મા સ્વજન ગુમાવનાર ને સહાય માટે કલેક્ટર કચેરી ના અધિકારી ઓ જમા થયેલ ફોમઁ સ્વીકારવા રહેશે હાજર અમદાવાદ પુવઁ ના નાગરિકો સરળતાથી એક જ સ્થળ પર થી સંબંધિત પુરાવા જમા કરાવી ને સહાય માટે અરજી ફોમઁ ભરી શકસેસ્થાનિક જન પતિનિધિ પંકાશ ગુજઁર ના જનસેવક કાયાઁલય ,ગાયત્રી મંદિર ની પાસે,બાપુનગર મા સવારે ૧૧ થી ૧ મા સરકારી અધિકારી ઓની ઉપસિથતી મા કોરોના મા સ્વજન ગુમાવનાર વારસદારો આ અરજી ફોમઁ જરુરી પુરાવા સાથે આપી ને મેળવી શકસે સહાય.
Related Posts
मुसेवाला हत्याकांड मामले शूटर संतोष जादव को गुजरात से गिरफ्तार किया: सोर्स।
*મુખ્યમંત્રી કિસાન સહાય યોજના*
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના લાખો કિસાનો ના વ્યાપક હિત માં મુખ્યમંત્રી કિસાન યોજના ની જાહેરાત કરી છે. નાયબ…
બીજે દિવસે મંગળવાર 25 ફેબ્રુઆરી 2020
સવારે 10:00 કલાકે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ભવનમાં થશે સ્વાગત સવારે 10:30 કલાકે રાજધાટ પર મહાત્મા ગાંધીની સમાધી પર માલા અર્પણ…
