અમદાવાદ ના બાપુનગર મા જનસેવક કાયાઁલય ખાતે આજે ૨૬-૧૧-૨૦૨૧ ના શુક્રવાર એ યોજાશે કોરોના મા મરણ પામનાર ના પરિજનો ને સહાય નો કેમ્પરાજ્ય સરકાર ની ૫૦ હજાર ની રકમ કોરોના મા સ્વજન ગુમાવનાર ને સહાય માટે કલેક્ટર કચેરી ના અધિકારી ઓ જમા થયેલ ફોમઁ સ્વીકારવા રહેશે હાજર અમદાવાદ પુવઁ ના નાગરિકો સરળતાથી એક જ સ્થળ પર થી સંબંધિત પુરાવા જમા કરાવી ને સહાય માટે અરજી ફોમઁ ભરી શકસેસ્થાનિક જન પતિનિધિ પંકાશ ગુજઁર ના જનસેવક કાયાઁલય ,ગાયત્રી મંદિર ની પાસે,બાપુનગર મા સવારે ૧૧ થી ૧ મા સરકારી અધિકારી ઓની ઉપસિથતી મા કોરોના મા સ્વજન ગુમાવનાર વારસદારો આ અરજી ફોમઁ જરુરી પુરાવા સાથે આપી ને મેળવી શકસે સહાય.
Related Posts
મારી દ્રષ્ટિએ પ્રેમ….- ધર્મેશ કાળા
મારી દ્રષ્ટિએ પ્રેમ…. પ્રેમ એક શ્વાસ છે, પ્રેમ વિશ્વાસ છે. પ્રેમ ઈબાદત છે, પ્રેમ એક આશીર્વાદ છે. પ્રેમ એક ખોજ…
1 મેથી 18 વર્ષથી ઉપરના તમામને વેક્સીન અપાશે
રસીકરણ અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામને વેક્સીન અપાશે વેક્સિનેશનને અસરકારક બનાવવા નિર્ણય PM મોદીની…
માઉન્ટ આબુ રાજસ્થાન: માઉન્ટ આબુ માર્ગ પર કાર ખાઈ મા ખાબકી.
શની દેવ મંદિર પાસે કાર ખાઈમા પડી. કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ખાઈ મા પડી. આબુરોડ થી માઉન્ટ આબુ માર્ગ…
