અમદાવાદ ના બાપુનગર મા જનસેવક કાયાઁલય ખાતે આજે ૨૬-૧૧-૨૦૨૧ ના શુક્રવાર એ યોજાશે કોરોના મા મરણ પામનાર ના પરિજનો ને સહાય નો કેમ્પરાજ્ય સરકાર ની ૫૦ હજાર ની રકમ કોરોના મા સ્વજન ગુમાવનાર ને સહાય માટે કલેક્ટર કચેરી ના અધિકારી ઓ જમા થયેલ ફોમઁ સ્વીકારવા રહેશે હાજર અમદાવાદ પુવઁ ના નાગરિકો સરળતાથી એક જ સ્થળ પર થી સંબંધિત પુરાવા જમા કરાવી ને સહાય માટે અરજી ફોમઁ ભરી શકસેસ્થાનિક જન પતિનિધિ પંકાશ ગુજઁર ના જનસેવક કાયાઁલય ,ગાયત્રી મંદિર ની પાસે,બાપુનગર મા સવારે ૧૧ થી ૧ મા સરકારી અધિકારી ઓની ઉપસિથતી મા કોરોના મા સ્વજન ગુમાવનાર વારસદારો આ અરજી ફોમઁ જરુરી પુરાવા સાથે આપી ને મેળવી શકસે સહાય.
Related Posts
પુષ્પા ફિલ્મ જોઇને આવેલા કેટલાક કિશોરોએ ફેમસ થવાની લ્હાયમાં 24 વર્ષીય યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો . ફિલ્મની એવી…
જામનગર ડેપ્યુટી મેયરના નિવાસસ્થાન પાસે ઈ-શ્રમ કાર્ડનો કાર્યક્રમ યોજાયો. લોકોએ ઉત્સાહભેર લીધો લાભ.
જામનગર: જામનગર વોર્ડ નં 11 મા વોર્ડ કોર્પોરેટર તેમજ ડેપ્યુટી મેયર તપન પરમારના નિવાસસ્થાને મુખ્ય શાક માર્કેટ પાસે ઈ-શ્રમ કાર્ડનો…
*📌15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડમાં થશે*
*📌15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડમાં થશે* વલસાડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે CMના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે …
