અમદાવાદ ના બાપુનગર મા જનસેવક કાયાઁલય ખાતે આજે ૨૬-૧૧-૨૦૨૧ ના શુક્રવાર એ યોજાશે કોરોના મા મરણ પામનાર ના પરિજનો ને સહાય નો કેમ્પરાજ્ય સરકાર ની ૫૦ હજાર ની રકમ કોરોના મા સ્વજન ગુમાવનાર ને સહાય માટે કલેક્ટર કચેરી ના અધિકારી ઓ જમા થયેલ ફોમઁ સ્વીકારવા રહેશે હાજર અમદાવાદ પુવઁ ના નાગરિકો સરળતાથી એક જ સ્થળ પર થી સંબંધિત પુરાવા જમા કરાવી ને સહાય માટે અરજી ફોમઁ ભરી શકસેસ્થાનિક જન પતિનિધિ પંકાશ ગુજઁર ના જનસેવક કાયાઁલય ,ગાયત્રી મંદિર ની પાસે,બાપુનગર મા સવારે ૧૧ થી ૧ મા સરકારી અધિકારી ઓની ઉપસિથતી મા કોરોના મા સ્વજન ગુમાવનાર વારસદારો આ અરજી ફોમઁ જરુરી પુરાવા સાથે આપી ને મેળવી શકસે સહાય.
Related Posts
૭૨ માં વન મહોત્સવની જિલ્લાકક્ષાની થયેલી ઉજવણી : મહાનુભાવોના હસ્તે કરાયેલું વૃક્ષા રોપણ
રાજપીપલા મુખ્ય મથકે જીતનગર ખાતે ૭૨ માં વન મહોત્સવની જિલ્લાકક્ષાની થયેલી ઉજવણી : મહાનુભાવોના હસ્તે કરાયેલું વૃક્ષા રોપણ પ્રત્યેક નાગરિકે…
આરોગ્ય સુખાકારી માટે પહેલ. સી.એચ.સી લાલપુરને સાંસદ પૂનમબેન માડમના હસ્તે એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી. જામનગર: સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે…
પાવાગઢવાળી મહાકાળી માતાના દર્શન હવે મોંઘા પડશે! રોપ વેના ભાડામાં વધારો કરાયો
પાવાગઢવાળી મહાકાળી માતાના દર્શન હવે મોંઘા પડશે! રોપ વેના ભાડામાં વધારો કરાયો :યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ વેની સેવાના ભાડામાં ઉષા…
