અમદાવાદ ના બાપુનગર મા જનસેવક કાયાઁલય ખાતે આજે ૨૬-૧૧-૨૦૨૧ ના શુક્રવાર એ યોજાશે કોરોના મા મરણ પામનાર ના પરિજનો ને સહાય નો કેમ્પરાજ્ય સરકાર ની ૫૦ હજાર ની રકમ કોરોના મા સ્વજન ગુમાવનાર ને સહાય માટે કલેક્ટર કચેરી ના અધિકારી ઓ જમા થયેલ ફોમઁ સ્વીકારવા રહેશે હાજર અમદાવાદ પુવઁ ના નાગરિકો સરળતાથી એક જ સ્થળ પર થી સંબંધિત પુરાવા જમા કરાવી ને સહાય માટે અરજી ફોમઁ ભરી શકસેસ્થાનિક જન પતિનિધિ પંકાશ ગુજઁર ના જનસેવક કાયાઁલય ,ગાયત્રી મંદિર ની પાસે,બાપુનગર મા સવારે ૧૧ થી ૧ મા સરકારી અધિકારી ઓની ઉપસિથતી મા કોરોના મા સ્વજન ગુમાવનાર વારસદારો આ અરજી ફોમઁ જરુરી પુરાવા સાથે આપી ને મેળવી શકસે સહાય.
Related Posts
*ગુજરાતના વાયુસેના સંઘ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા પર ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનનું આયોજન કરાયું*
*ગુજરાતના વાયુસેના સંઘ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા પર ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનનું આયોજન કરાયું* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતની વાયુસેના સંઘ…
બેમાસ થી બંધ પડેલી કૃઝ બોટ ફરી શરૂ કરાતા પ્રવાસીઓ મા આનંદની લાગણી
પ્રવાસીઓ માટે આનંદના સમાચાર બેમાસ થી બંધ પડેલી કૃઝ બોટ ફરી શરૂ કરાતા પ્રવાસીઓ મા આનંદની લાગણી શનિ રવિ અને…
બનાસકાંઠા જિલ્લામાં કોવિડ-૧૯માં વિશિષ્ટ કામીગીરી કરનાર ૨૧ કોરોના વોરીયર્સનું સન્માન કરાયું.
પાલનપુર: કોવિડ-૧૯માં આરોગ્ય અને સેવા ક્ષેત્રે વિશિષ્ટશ કામગીરી કરનારા બનાસકાંઠા જિલ્લાના ૨૧ જેટલાં કોરોના વોરીયર્સનું જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે…
