દેશની રાજધાની દિલ્હીમાં થયેલા તોફાનો પર દિલ્હી હાઈકોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે દિલ્હી પોલીસને આદેશ આપ્યો છે કે તે ભડકાઉ ભાષણ આપનારા અનુરાગ ઠાકુર, કપિલ મિશ્રા અને પરવેશ વર્માની વિરુદ્ધ FIR નોંધે. ઉલ્લેખનીય છે કે અનુરાગ ઠાકુર કેન્દ્રિય મંત્રી છે, પરવેશ વર્મા પશ્ચિમ દિલ્હીથી બીજેપી સાંસદ છે. તો કપિલ મિશ્રા આ વખતે બીજેપીની ટિકિટ પર ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા, જો કે તેઓ હારી ગયા
Related Posts
વિશ્વ મહિલા દિને રાજપીપલા મા નર્મદા પોલીસ દ્વારાબ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સર અંગે જાગૃતિ તેમજ ચેક અપ કેમ્પનું આયોજન કેમ્પમાં 300 થી વધુ મહિલાઓએ ભાગ લીધો .
આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે નર્મદા પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક હિમકર સિંહ સા. ના માર્ગદર્શન હેઠળ બ્રેસ્ટ કેન્સર અ.ને સર્વાઈકલ…
મહેસાણા રબારી સમાજના ધર્મગુરુ બળદેવગીરીજી બાપુનું નિધન.
મહેસાણા રબારી સમાજ ના ધર્મગુરુ બળદેવગીરીજી બાપુનું નિધન. તરભ વાળીનાથ ધામ ના મહંત હતા બળદેવગીરીજી મહારાજ રબારી સમાજ ભારે આસ્થા…
*ફ્લેગ ઑફિસર, ગુજરાત નેવલ એરિયા રિયર ઍડમિરલ અનિલ જગ્ગીએ રાજ્યપાલ સાથે કરી શિષ્ટાચાર મુલાકાત*
*ફ્લેગ ઑફિસર, ગુજરાત નેવલ એરિયા રિયર ઍડમિરલ અનિલ જગ્ગીએ રાજ્યપાલ સાથે કરી શિષ્ટાચાર મુલાકાત* જીએનએ ગાંધીનગર: ગુજરાત તથા દમણ…
