દેશની રાજધાની દિલ્હીમાં થયેલા તોફાનો પર દિલ્હી હાઈકોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે દિલ્હી પોલીસને આદેશ આપ્યો છે કે તે ભડકાઉ ભાષણ આપનારા અનુરાગ ઠાકુર, કપિલ મિશ્રા અને પરવેશ વર્માની વિરુદ્ધ FIR નોંધે. ઉલ્લેખનીય છે કે અનુરાગ ઠાકુર કેન્દ્રિય મંત્રી છે, પરવેશ વર્મા પશ્ચિમ દિલ્હીથી બીજેપી સાંસદ છે. તો કપિલ મિશ્રા આ વખતે બીજેપીની ટિકિટ પર ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા, જો કે તેઓ હારી ગયા
Related Posts
દિલ્હી ખેડૂત આંદોલન જેવા દર્શ્યો અમદાવાદના સાણંદમાં
અમદાવાદની સાણંદ APMC ખાતે ઘઉંના પૂરતા ભાવ ન મળતા જગતનો તાત રઝળ્યો ટેકનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતોએ હરાજી કરાવી…
*શ્રી ગોવિંદ ગુરુ યુનિના અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા સમાજશાસ્ત્રી ડૉ.તારાબેન પટેલની જન્મજયંતીની ઉજવણી કરાઈ*
*શ્રી ગોવિંદ ગુરુ યુનિના અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા સમાજશાસ્ત્રી ડૉ.તારાબેન પટેલની જન્મજયંતીની ઉજવણી કરાઈ* એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ):: શ્રી ગોવિંદ…
*અમદાવાદ મહાનગરપાલિકાનું સુધારા સાથે કુલ 15502 કરોડનું બજેટ થયું રજૂ*
*અમદાવાદ મહાનગરપાલિકાનું સુધારા સાથે કુલ 15502 કરોડનું બજેટ થયું રજૂ* સંજીવ રાજપૂત, એબીએનએસ અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન નું 15 હજાર 502…
