દેશની રાજધાની દિલ્હીમાં થયેલા તોફાનો પર દિલ્હી હાઈકોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે દિલ્હી પોલીસને આદેશ આપ્યો છે કે તે ભડકાઉ ભાષણ આપનારા અનુરાગ ઠાકુર, કપિલ મિશ્રા અને પરવેશ વર્માની વિરુદ્ધ FIR નોંધે. ઉલ્લેખનીય છે કે અનુરાગ ઠાકુર કેન્દ્રિય મંત્રી છે, પરવેશ વર્મા પશ્ચિમ દિલ્હીથી બીજેપી સાંસદ છે. તો કપિલ મિશ્રા આ વખતે બીજેપીની ટિકિટ પર ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા, જો કે તેઓ હારી ગયા
Related Posts
અજર, અમર,ઉજ્જવળ બહેનની રાખડી છે. એક કે બે અક્ષર નહીં,આખી એ બારાખડી છે. અજર,અમર,ઉજ્જવળ બહેનની રાખડી છે.- -મિત્તલ ખેતાણી(રાજકોટ
અજર, અમર,ઉજ્જવળ બહેનની રાખડી છે એક કે બે અક્ષર નહીં આખી એ બારાખડી છે અજર,અમર,ઉજ્જવળ બહેનની રાખડી છે ભાઈની રક્ષા…
*જિલ્લા કલેકટરના હસ્તે પાલનપુર ખાતેથી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો*
*જિલ્લા કલેકટરના હસ્તે પાલનપુર ખાતેથી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો* બનાસકાંઠા, સંજીવ રાજપૂત: વિદ્યાર્થીઓમાં શિક્ષણનો દિપ પ્રજ્જલિત કરવા સમગ્ર રાજયમાં…
*AC રુમમાં વાયરસ લાંબા સમય સુધી હાજર રહે*
સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ઓફિસોને અપાયેલા આદેશમાં કહેવાયુ છે કે, AC રુમમાં વાયરસ લાંબા સમય સુધી મોજુદ રહે છે. તેથી…
