દેશની રાજધાની દિલ્હીમાં થયેલા તોફાનો પર દિલ્હી હાઈકોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે દિલ્હી પોલીસને આદેશ આપ્યો છે કે તે ભડકાઉ ભાષણ આપનારા અનુરાગ ઠાકુર, કપિલ મિશ્રા અને પરવેશ વર્માની વિરુદ્ધ FIR નોંધે. ઉલ્લેખનીય છે કે અનુરાગ ઠાકુર કેન્દ્રિય મંત્રી છે, પરવેશ વર્મા પશ્ચિમ દિલ્હીથી બીજેપી સાંસદ છે. તો કપિલ મિશ્રા આ વખતે બીજેપીની ટિકિટ પર ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા, જો કે તેઓ હારી ગયા
Related Posts
*સુરતમાં કોરોના વાઈરસનો દર્દી હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો*
ચીન બાદ હવે ભારતમાં પણ કોરોના વાયરસની સંખ્યાઓ વધી રહી છે. કેરળમાં નોંધાયેલા ત્રણ કેસ બાદ હવે ગુજરાતમાં પણ કોરોના…
જલજીવન મિશન હેઠળ અંદાજે રૂ.૩૯૫૩.૩૭ લાખના ખર્ચે ૫૫ ગામોના
૮,૭૪૩ ધરોને આવરી લેતી ગ્રામીણ પેયજળ યોજના મંજૂર
નર્મદા જિલ્લામાં જલજીવન મિશન હેઠળ અંદાજે રૂ.૩૯૫૩.૩૭ લાખના ખર્ચે ૫૫ ગામોના ૮,૭૪૩ ધરોને આવરી લેતી ગ્રામીણ પેયજળ યોજના મંજૂર :…
સુરતમાં 48 કલાકમાં વધુ એક પતિ હેવાન બન્યો બે દિકરીની નજરની સામે ઊંઘતી પત્નીને ગળું કાપીને પતાવી દીધી, પુત્રી પણ હેબતાઈ ગઈ.
*🗯️BREAKING🗯️*. *📍સુરતમાં 48 કલાકમાં વધુ એક પતિ હેવાન બન્યો* બે દિકરીની નજરની સામે ઊંઘતી પત્નીને ગળું કાપીને પતાવી દીધી, પુત્રી…
