રેલવે મુસાફરોએ વેટિંગ ટિકિટ કેન્સલ ન કરાવવાના કારણે રેલવેને કરોડો રુપિયાની કમાણી થઈ છે. દેશભરમાંથી 9.5 કરોડ પ્રવાસીઓએ પોતાની ટિકિટ કેન્સલ નહોતી કરાવી. જેના કારણે રેલવેને અધધ ફાયદો થયો છે. પ્રવાસીઓ દ્વારા ભારતીય રેલવેમાં ટિકિટ રદ કરવા અને વેટિંગ લિસ્ટવાળી ટિકિટોને કેન્સલ નહી કરાવવાને કારણે 2017થી 2020 દરમિયાન 9 હજાર કરોડ રુપિયાની કમાણી કરી છે
Related Posts
લોકકથા. ઝાલાવાડનું રજવાડુ. – નીતિન ભટ્ટ.
ઝાલાવાડમાં ઐતિહાસિક નગરી તરીકે ગણાતા હળવદ કાંઈક અનોખો જ ઇતિહાસ ધરાવે છે. રાજા રાજોધરજીએ ઇ.સ. ૧૪૮૮ના મહા વદી ૧૩ના રોજ…
*ગુજરાત ભાજપના પ્રભારી અને સહપ્રભારીની જાહેરાત*
ગુજરાત ભાજપના પ્રભારી અને સહપ્રભારીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રભારી તરીકે ભુપેન્દ્ર યાદવને યથાવત રાખવામાં આવ્યા છે જયારે સહપ્રભારી…
દેશના પ્રથમ સમ લિઁગિક તરીકે જાહેર થયેલ રાજવી પ્રિન્સ યુવરાજ માનવેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં ટ્રાન્સ જેન્ડરો બીજેપીમાં જોડાયા.
દેશના પ્રથમ સમ લિઁગિક તરીકે જાહેર થયેલ રાજવી પ્રિન્સ યુવરાજ માનવેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં ટ્રાન્સ જેન્ડરો બીજેપીમાં જોડાયા. ભાજપમાં વિવિધ મોરચાઓની જેમ…
