રેલવે મુસાફરોએ વેટિંગ ટિકિટ કેન્સલ ન કરાવવાના કારણે રેલવેને કરોડો રુપિયાની કમાણી થઈ છે. દેશભરમાંથી 9.5 કરોડ પ્રવાસીઓએ પોતાની ટિકિટ કેન્સલ નહોતી કરાવી. જેના કારણે રેલવેને અધધ ફાયદો થયો છે. પ્રવાસીઓ દ્વારા ભારતીય રેલવેમાં ટિકિટ રદ કરવા અને વેટિંગ લિસ્ટવાળી ટિકિટોને કેન્સલ નહી કરાવવાને કારણે 2017થી 2020 દરમિયાન 9 હજાર કરોડ રુપિયાની કમાણી કરી છે
Related Posts
સુરતમાં એક દિવસમાં 34 રિક્ષા ચાલકો કોરોના પોઝિટિવ
સુરતમાં એક દિવસમાં 34 રિક્ષા ચાલકો કોરોના પોઝિટિવ
*મિશન સ્કૂલ્સ ઑફ એક્સલેન્સ અંતર્ગત શિક્ષણને સ્માર્ટ અને આધુનિક બનાવવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય*
*મિશન સ્કૂલ્સ ઑફ એક્સલેન્સ અંતર્ગત શિક્ષણને સ્માર્ટ અને આધુનિક બનાવવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય* ગાંધીનગર:સંજીવ રાજપૂત- મિશન સ્કૂલ્સ ઑફ…
રાજકોટમાં એક સાથે 45 સફાઈ કામદારોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આરોગ્ય તંત્રમાં દોડધામ
રાજકોટમાં એક સાથે 45 સફાઈ કામદારોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આરોગ્ય તંત્રમાં દોડધામ
