રેલવે મુસાફરોએ વેટિંગ ટિકિટ કેન્સલ ન કરાવવાના કારણે રેલવેને કરોડો રુપિયાની કમાણી થઈ છે. દેશભરમાંથી 9.5 કરોડ પ્રવાસીઓએ પોતાની ટિકિટ કેન્સલ નહોતી કરાવી. જેના કારણે રેલવેને અધધ ફાયદો થયો છે. પ્રવાસીઓ દ્વારા ભારતીય રેલવેમાં ટિકિટ રદ કરવા અને વેટિંગ લિસ્ટવાળી ટિકિટોને કેન્સલ નહી કરાવવાને કારણે 2017થી 2020 દરમિયાન 9 હજાર કરોડ રુપિયાની કમાણી કરી છે
Related Posts
*કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર કર્યા આક્ષેપ*
જૂનાગઢમાં બોગસ રિસીપ્ટ મળવા અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આક્ષેપ કર્યા. દોશીએ કહ્યું કે જે રીતે ડમી રાઇટર…
*હર ઘર તિરંગા- હર ઘર ઔષધિ* *૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦* *વડાપ્રધાનશ્રીના દેશભક્તિ સભર અભિયાનમાં વ્યક્તિગત રીતે સામેલ થતા વીરનગરના શિક્ષક* *રાજકોટ તા. ૧૦…
ઓલમ્પિક ક્વાલીફાયર અને KIITની વિદ્યાર્થિની સી.એ. ભવાની દેવીનું KIIT અને KISSમાં ભવ્ય સ્વાગત.
આકાશમાં તારલાઓ કંઈ એમ જ નથી ચમકતા. તનતોડ મહેનત અને દૃઢ નિશ્ચયથી ઘણા લોકો સફળતાના શિખર પર પહોંચે છે.. જ્યાં…
