રેલવે મુસાફરોએ વેટિંગ ટિકિટ કેન્સલ ન કરાવવાના કારણે રેલવેને કરોડો રુપિયાની કમાણી થઈ છે. દેશભરમાંથી 9.5 કરોડ પ્રવાસીઓએ પોતાની ટિકિટ કેન્સલ નહોતી કરાવી. જેના કારણે રેલવેને અધધ ફાયદો થયો છે. પ્રવાસીઓ દ્વારા ભારતીય રેલવેમાં ટિકિટ રદ કરવા અને વેટિંગ લિસ્ટવાળી ટિકિટોને કેન્સલ નહી કરાવવાને કારણે 2017થી 2020 દરમિયાન 9 હજાર કરોડ રુપિયાની કમાણી કરી છે
Related Posts
*1.41 કરોડના ગોલ્ડ પાઉડરની ચોરી કરી ભાગ પાડવા એકઠાં થયા પોલીસે 9ને ઝડપી પાડ્યા*
સુરતઃ વરાછા રોડ પર આવેલી ડેઝલ જ્વેલર્સના કારખાનામાં ગત 15મીના રોજ 1.41 કરોડના સોનાના પાઉડરની ચોરી થઈ હતી. ચોરાના પગલે…
*ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા*
ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા ભાવનગરમાં ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે વિશ્વની સૌથી ઊંચી અને લાંબી પર્વતમાળા હિમાલય દર્શનની…
ભરૂચના નર્મદા નદી પર નિર્માણ પામેલ એક્સ્પ્રેસ હાઇવેનો કેબલબ્રિજ 15 મી ઓગસ્ટની પૂર્વ રાત્રિએ ત્રિરંગાના રંગની રોશનીથી શણગારવામાં આવ્યો…
*📌ભરૂચ: ભરૂચના નર્મદા નદી પર નિર્માણ પામેલ એક્સ્પ્રેસ હાઇવેનો કેબલબ્રિજ 15 મી ઓગસ્ટની પૂર્વ રાત્રિએ ત્રિરંગાના રંગની રોશનીથી શણગારવામાં આવ્યો…*
