બિહાર વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે શાસક અને વિપક્ષના ધારાસભ્યોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતીશ કુમાર પર રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર એનપીઆર પર દગાબાજી કરવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં બિહાર વિધાનસભામાં એનઆરસી વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો
Related Posts
રામચરિતમાનસ નાં રોચક તથ્યો.
🏹रामचरित मानस के कुछ रोचक तथ्य🏹 1:~लंका में राम जी = 111 दिन रहे। 2:~लंका में सीताजी = 435 दिन…
ધોળા દિવસે આંગડિયા માધા મગન પેઢીના કર્મચારીને માર મારી લૂંટ
સુરેન્દ્રનગરના મેઈન રોડ પર આવેલી માધા મગન આંગડિયા પેઢીમાં ધોળા દિવસે લૂંટની ઘટના ઘટી છે. આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી…
મહેસાણા નગરપાલિકા દ્વારા લોકડાઉન નો નિર્ણય આવકારદાયક
મહેસાણા નગરપાલિકા દ્વારા લોકડાઉન નો નિર્ણય આવકારદાયક છે.પણ બજાર 11 દિવસ બંધ રહેવાની બીકે હાલ લોકો બજારમાં તૂટી પડ્યા છે.આ…
