બિહાર વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે શાસક અને વિપક્ષના ધારાસભ્યોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતીશ કુમાર પર રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર એનપીઆર પર દગાબાજી કરવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં બિહાર વિધાનસભામાં એનઆરસી વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો
Related Posts
*અમેરિકાથી વડોદરા આવેલી NRI મહિલા પાસેથી મોબાઇલ અને 8 હજાર રૂપિયાની લૂંટ*
વડોદરા શહેરના નિઝામપુરા હવેલી પાસે ટુ-વ્હીલર ચાલુ કરવા જઇ રહેલા NRI મહિલાનો મોબાઇલ અને રોકડ મૂકેલું પર્સ લૂંટીને બાઇક સવાર…
આત્મહત્યા પુરુષ વધારે કરશે. કેમ?
કેમ કે પુરુષ રડતો નથી. એને રડવું છે પણ એને ખબર છે સાંજ સુધીમાં તો મને મારા જ મિત્રો અને…
12 કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મિન્હાસે અમદાવાદ ખાતે ધન્વંતરી કોવિડ હોસ્પિટલની તૈયારીઓની સમીક્ષા કરી
*12 કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મિન્હાસે અમદાવાદ ખાતે ધન્વંતરી કોવિડ હોસ્પિટલની તૈયારીઓની સમીક્ષા કરી* ………………………. કોવિડના કારણે…
