બિહાર વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે શાસક અને વિપક્ષના ધારાસભ્યોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતીશ કુમાર પર રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર એનપીઆર પર દગાબાજી કરવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં બિહાર વિધાનસભામાં એનઆરસી વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો
Related Posts
અમદાવાદ શ્રેય હોસ્પિટલમાં લાગેલ આગમાં પીપીઈ કીટ પહેર્યા વગર જીવના જોખમે 41 લોકોનો જીવ બચાવતા મહિલા PSI પરમારને એક સલામ.
અમદાવાદ: અમદાવાદના નવરંગપુરામાં આવેલ શ્રેય હોસ્પિટલમાં લાગેલા ભયંકર આગમાં 8 લોકોએ જાન ગુમાવ્યા હતા ત્યારે અન્ય 41 લોકોના જીવ બચી…
*ગુજરાતના અમદાવાદ ખાતે 15-16 અને 17એ યોજાશે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ*
*ગુજરાતના અમદાવાદ ખાતે 15-16 અને 17એ યોજાશે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ* અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાતના બ્રાહ્મણ પરિવારોને વેપાર ધંધામાં આગળ…
કચ્છ : મુન્દ્રામાં તળાવમાં એક વ્યક્તિ ડૂબ્યો… ધારાસભ્યની હાજરીમાં યુવાન ડૂબ્યો.
કચ્છ મુન્દ્રામાં તળાવમાં એક વ્યક્તિ ડૂબ્યો… ધારાસભ્યની હાજરીમાં યુવાન ડૂબ્યો.
