બિહાર વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે શાસક અને વિપક્ષના ધારાસભ્યોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતીશ કુમાર પર રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર એનપીઆર પર દગાબાજી કરવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં બિહાર વિધાનસભામાં એનઆરસી વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો
Related Posts
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં નિયમિત કુલપતિ તરીકે ચાર્જ સંભાળતાં ડો.વી.પી.ચોવટીયા જૂનાગઢ રાજય સરકાર દ્વારા ડો.વી.પી.ચોવટીયાની કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનાં નિયમિત કુલપતિ તરીકે…
“રથયાત્રા” અનુસંધાને પોલીસ કમિશનર દ્વારા બે દિવસમાં શહેરમાં અસામાજીક પ્રવૃતિઓ કરતા 45 ઈસમો વિરુધ્ધ કાર્યવાહી કરાઈ*
*“રથયાત્રા” અનુસંધાને પોલીસ કમિશનર દ્વારા બે દિવસમાં શહેરમાં અસામાજીક પ્રવૃતિઓ કરતા 45 ઈસમો વિરુધ્ધ કાર્યવાહી કરાઈ* અમદાવાદ, સંજીવ રાજપૂત: આગામી…
*મુખ્યમંત્રીના હસ્તે ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાકટ્સનો પ્રારંભ*
*મુખ્યમંત્રીના હસ્તે ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાકટ્સનો પ્રારંભ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા…
