બિહાર વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે શાસક અને વિપક્ષના ધારાસભ્યોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતીશ કુમાર પર રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર એનપીઆર પર દગાબાજી કરવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં બિહાર વિધાનસભામાં એનઆરસી વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો
Related Posts
11 સેવાભાવી કર્મયોગીનું કરાશે સન્માન..અમદાવાદ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રજાસત્તાક પર્વનું યોજાયું રિહર્સલ. ઉર્જામંત્રી સૌરભ પટેલ રહેશે હાજર
11 સેવાભાવી કર્મયોગીનું કરાશે સન્માન..અમદાવાદ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રજાસત્તાક પર્વનું યોજાયું રિહર્સલ. ઉર્જામંત્રી સૌરભ પટેલ રહેશે હાજર. અમદાવાદ: અમદાવાદ…
*ભાવનગરના ખેડૂતોએ તંત્રને આપ્યું આઠ દિવસનું અલ્ટીમેટમ*
ભાવનગર થી સોમનાથ નેશનલ હાઈવેનું કામ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે. જો કે હાઈવેમાં આવતી ખેતીની જમીનોના પૂરતા વળતરને…
લાયન્સ ક્લબ દ્વારા જન સાધના ટ્રસ્ટ (નિરાધાર વડીલો)સાથે રક્ષાબંધનની ઉજવણી.
લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ , બ્રિલિયન્સ , ફોર્ટ અને સેન્ટ્રલ ક્લબના સંયુક્ત ઉપક્રમેરક્ષાબંધન પર્વની ઉજવણી જન સાધના અશક્તાશ્રમ…
