આપણા ભારત માતા ના વીર જવાન જે જમ્મુ કાશ્મીર બોર્ડર પર શહીદ થયા છે તેમના દિવ્ય આત્માને પરમાત્મા શાંતિ આપે અનુસંધાન માં આજે પંડિત દિનદયાળ વિભાગ-1 વિવેકાનંદ નગર સોસાયટીમાં એ પાંચ વીર સહિદો માટે શ્રદ્ધાંજલિ અર્પણ નો કાર્યક્રમ રાખેલ જય હિન્દ
Related Posts
કોરોનાવાઈરસને કારણે મૃત્યુ થાય તો મૃતદેહનું શું કરવાનું? જુઓ ગાઈડલાઈન.
One India વિશ્વભરમાં કોરોનાવાઈરસે હાહાકાર મચાવ્યો છે, ચીન, ઈરાન ઈટલી જેવા દેશોમાં કોરોનાવાઈરસ કાળ બની ચૂક્યો છે. ભારતમાં પણ દિવસેને…
રાંભવા બસ સ્ટેશન પાસે સ્વીફ્ટ ગાડી માંથી દારૂ પકડાયો.
દેડીયાપાડા તાલુકાના રાંભવા બસ સ્ટેશન પાસે સ્વીફ્ટ ગાડી માંથી દારૂ પકડાયો. નંબર પ્લેટ વગરની મારુતિ સ્વીફ્ટ કાર માંથી અલગ અલગ…
આજે 9.16 વાગ્યાથી સૂર્યગ્રહણ ભારતમાં આ ગ્રહણ 10 વાગ્યા પછી દેખાશે
આ વર્ષનું પહેલું અને છેલ્લું સૂર્યગ્રહણ ઉત્તરભારતમાં ચંદ્ર, સૂર્યને 98.6 ટકા સુધી ઢાંકશે ઉત્તરભારતમાં સૂર્ય બંગડી જેવા આકારમાં દેખાશે આકૃતિ…
