આપણા ભારત માતા ના વીર જવાન જે જમ્મુ કાશ્મીર બોર્ડર પર શહીદ થયા છે તેમના દિવ્ય આત્માને પરમાત્મા શાંતિ આપે અનુસંધાન માં આજે પંડિત દિનદયાળ વિભાગ-1 વિવેકાનંદ નગર સોસાયટીમાં એ પાંચ વીર સહિદો માટે શ્રદ્ધાંજલિ અર્પણ નો કાર્યક્રમ રાખેલ જય હિન્દ
Related Posts
*📲ભારત માટે આ 52 ચાઈનીઝ એપ ની સામે 52 સ્વદેશી એપ જાહેર*
*📲ભારત માટે આ 52 ચાઈનીઝ એપ ની સામે 52 સ્વદેશી એપ જાહેર* ✍🏻 *https://bit.ly/2zJpFJ9* 💥 *તમારા મોબાઇલ અને બેન્ક ખાતા…
*📌તોશાખાના કેસમાં પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત*
*📌તોશાખાના કેસમાં પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત* નીચલી કોર્ટનાં નિર્ણય બાદ ઈસ્લામાબાદ હાઈકોર્ટે તેને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ…
ઘર-ઘર સુધી પહોંચીને સુખાકારી માટેના સરકાર દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોમાં જરૂરી સહયોગ માટે
જાહેર અપીલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલોપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટીમાં સમાવિષ્ટ ગામ લોકોનાજનહિતને લક્ષમાં રાખીને ઝુંબેશરૂપે યોજનાકીય લાભોથી લાભાન્વિત કરવાની સાથે…
