આપણા ભારત માતા ના વીર જવાન જે જમ્મુ કાશ્મીર બોર્ડર પર શહીદ થયા છે તેમના દિવ્ય આત્માને પરમાત્મા શાંતિ આપે અનુસંધાન માં આજે પંડિત દિનદયાળ વિભાગ-1 વિવેકાનંદ નગર સોસાયટીમાં એ પાંચ વીર સહિદો માટે શ્રદ્ધાંજલિ અર્પણ નો કાર્યક્રમ રાખેલ જય હિન્દ
Related Posts
સુરતના કડોદરા વિસ્તારની ચકચારી ઘટના
સુરતના કડોદરા વિસ્તારની ચકચારી ઘટના પત્નીએ પોતાના ભાઈ સાથે મળી પતિને ટેમ્પો પાછળ બાંધી ઢસળ્યો પતિ દારુના નશામાં ઝઘડો કરતો…
*વેન્ટીલેટર પર રહેલા કોરોનાગ્રસ્ત દર્દી માટે હાઇ ફ્લો નેઝલ કેન્યુલા સીસ્ટમ અસરકારક સાબિત થાય છે.*
I.C.U. મેનેજમેન્ટ કરતા એનેસ્થેસીયા વિભાગની કામગીરી ઘણી સંવેદનશીલ અને જોખમી છે* *જીવના જોખમેં દર્દીમાં ઇન્ટ્યુબેશનની પ્રક્રિયા કરતા ઘણાંય એનેસ્થેસ્ટિક તબીબો…
મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા રજનીશ પટણી શહિદ.
મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા રજનીશ પટણી શહિદ થયા છે. શહીદ રજનીશ પટણી વીટીવીના પત્રકાર અનિતાબેન પટણીના નાના ભાઇ છે.…
