અમદાવાદઃ વૈશ્વિક બજારોના નબળા સંકેતોને કારણે બજારમાં જોરદાર વેચવાલી થઈ હતી. જેથી બજાર ત્રણ સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યું હતું. કોરોના વાઇરસે વૈશ્વિક સેન્ટિમેન્ટ ખરડાયું હતું. જેથી બીએસઈ સેન્સેક્સ 807 પોઇન્ટ તૂટીને 40,362ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 242 પોઇન્ટ તૂટીને 11,850ની સપાટી તોડીને 11,838ના મથાળે બંધ રહ્યો હતો થોડાક જ કલાકોમાં રોકાણકારોનાં 3.17 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
Related Posts
ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઇને ગાંધીનગર માં કેબિનેટ બેઠક મળી.
ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઇને ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળી છે. ગઈ કાલે 394 કેસ કોરોના બહાર આવતા તેમજ ઓમિક્રૉન કેસનો…
*અમદાવાદ એરપોર્ટ પર ગંભીર બેદરકારી*
કોરોના વાયરસને પગલે સમગ્ર ગુજરાતમાં ઘરબંધી જેવો માહોલ છે. વાયરસ પ્રસરે નહીં તે માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે.…
*અમદાવાદ મંડળ “રેલ કોચ રેસ્ટોરન્ટ” લોન્ચ કરવા માટે થયું સજ્જ*
*અમદાવાદ મંડળ “રેલ કોચ રેસ્ટોરન્ટ” લોન્ચ કરવા માટે થયું સજ્જ* અમદાવાદ, સંજીવ રાજપૂત: પશ્ચિમ રેલવે નો અમદાવાદ મંડળ મુસાફરોની સુવિધાઓ…
