અમદાવાદઃ વૈશ્વિક બજારોના નબળા સંકેતોને કારણે બજારમાં જોરદાર વેચવાલી થઈ હતી. જેથી બજાર ત્રણ સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યું હતું. કોરોના વાઇરસે વૈશ્વિક સેન્ટિમેન્ટ ખરડાયું હતું. જેથી બીએસઈ સેન્સેક્સ 807 પોઇન્ટ તૂટીને 40,362ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 242 પોઇન્ટ તૂટીને 11,850ની સપાટી તોડીને 11,838ના મથાળે બંધ રહ્યો હતો થોડાક જ કલાકોમાં રોકાણકારોનાં 3.17 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
Related Posts
*ડીસામાં યોજાઈ ભવ્ય “અમૃત કળશ યાત્રા”. ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં નગરજનોએ પંચ-પ્રાણ પ્રતિજ્ઞા લીધી*
*ડીસામાં યોજાઈ ભવ્ય “અમૃત કળશ યાત્રા”. ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં નગરજનોએ પંચ-પ્રાણ પ્રતિજ્ઞા લીધી* બનાસકાંઠા, સંજીવ રાજપૂત: “મારી માટી, મારો…
*જામનગરમાં ઉપવાસ પર ઉતરેલા આપના કાર્યકરોની અટકાયત કરતી પોલીસ, ઉપવાસનો મંડપ તોડી પડાયો*
જામનગર: દિલ્હીમાં ચાલી રહેલ કિસાન આંદોલન ને આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન આપી આજે રાજ્યભરમાં આપ દ્વારા પ્રતીક ઉપવાસના કાર્યક્રમનું…
*ભાગવત સપ્તાહમાં મોરબીના હતભાગીઓને શ્રધ્ધાંજલી: નરેન્દ્રબાપુ અને ભકતોએ મૌન પાળ્યું* _રાજકોટ : શેઠ હાઇસ્કુલના મેદાનમાં ચાલતી નરેન્દ્રભાઇ સોલંકી આયોજીત…
