ભોપાલઃ મધ્યપ્રદેશ સરકારે નસબંધીનું લક્ષ્ય પૂરું ન થવા પર ગજબ પ્રકારનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશને રાજ્યના સ્વાસ્થ્ય કાર્યકર્તાઓને આદેશ આપ્યો છે કે, ઓછામાં ઓછા એક સભ્યની નસબંધી કરાવો નહી તો તેમને સ્વૈચ્છિક નિવૃત્તિ આપવામાં આવશે. કમલનાથ સરકારના સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓને પુરુષ નસબંધીનું લક્ષ્ય પૂરું ન કરવા પર પગારમાં ઘટાડો અને ફરજિયાત નિવૃત્તિ આપવાનો આદેશ કર્યો છે. ટાર્ગેટ પૂરો ના કરવા પર “નો પે, નો વર્ક” ના આધાર અને વેતન ન આપવાની વાત કહી છે. પરિવાર નિયોજન કાર્યક્રમમાં કર્મચારીઓ માટે પાંચથી દસ પુરુષોની નસબંધી કરવી જરુરી બનાવવામાં આવી છે.
Related Posts
ગુજરાતના ઔદ્યોગિક એકમોને વેગ આપવા એફઆઇએ દ્વારા ચિંતન બેઠક યોજાઇ ગુજરાતનો જીડીપી 2030માં 1.5 ટ્રિલિયન ડોલર લઇ જવા ઉદ્યોગો સિંહફાળો આપશે ઉદ્યોગોના વિકાસ માટે ત્રણ એમઓયુ સાઇન કરાયા
કેવડિયા, દેશના ઔદ્યોગિક ગ્રોથ એન્જિનમાં ગુજરાત ટોચનું રાજ્ય ધરાવે છે. ગુજરાતના ઉદ્યોગોને વધુ વેગ મળે તે માટે ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ…
નર્મદા જિલ્લામાં આજે વધુ 33 પોઝિટિવ કેસ નોંધાયા
નર્મદા જિલ્લામાં આજે વધુ 33 પોઝિટિવ કેસ નોંધાયા જિલ્લામા આજદિન સુધી પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 2971 થઈ રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી…
*સુરતમાં મેટાસ સેવન્થ ડે એડવંટીસ સ્કૂલ,તાપ્તી વેલી સ્કૂલ સહિતના* *સંચાલકોના ખુલ્લેઆમ ડોનેશનલેવાના પુરાવા,પણ કાર્યવાહી નહીં*
સુરત: જિલ્લા શિક્ષણ અધિકારી સામે વાલીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. ડીઈઓ એચ. એચ. રાજ્યગુરૂ સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.મેટાસ…
