ભોપાલઃ મધ્યપ્રદેશ સરકારે નસબંધીનું લક્ષ્ય પૂરું ન થવા પર ગજબ પ્રકારનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશને રાજ્યના સ્વાસ્થ્ય કાર્યકર્તાઓને આદેશ આપ્યો છે કે, ઓછામાં ઓછા એક સભ્યની નસબંધી કરાવો નહી તો તેમને સ્વૈચ્છિક નિવૃત્તિ આપવામાં આવશે. કમલનાથ સરકારના સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓને પુરુષ નસબંધીનું લક્ષ્ય પૂરું ન કરવા પર પગારમાં ઘટાડો અને ફરજિયાત નિવૃત્તિ આપવાનો આદેશ કર્યો છે. ટાર્ગેટ પૂરો ના કરવા પર “નો પે, નો વર્ક” ના આધાર અને વેતન ન આપવાની વાત કહી છે. પરિવાર નિયોજન કાર્યક્રમમાં કર્મચારીઓ માટે પાંચથી દસ પુરુષોની નસબંધી કરવી જરુરી બનાવવામાં આવી છે.
Related Posts
ધનશેરા ગામની અનોખી ઘટના.
ધનશેરા ગામની મહિલા આત્મહત્યા કરવા જતા બચી ગઈ, પણ નીચે પડી જતાં ગંભીર ઇજા થવાથી થયું મોત. ગળેફાંસો ખાઈ આત્મહત્યા…
*📍અયોધ્યા: યુવકનું શંકાસ્પદ મોત, હત્યાનો આરોપ*
*🗯️BREAKING🗯️* *📍અયોધ્યા: યુવકનું શંકાસ્પદ મોત, હત્યાનો આરોપ* ➡ સ્પર્શ ગુપ્તાનો મૃતદેહ ફાંસી ખાધેલી હાલતમાં લટકતો મળ્યો ➡ મૃતકનાં…
*ગુજરાત ભાજપના પ્રભારી અને સહપ્રભારીની જાહેરાત*
ગુજરાત ભાજપના પ્રભારી અને સહપ્રભારીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રભારી તરીકે ભુપેન્દ્ર યાદવને યથાવત રાખવામાં આવ્યા છે જયારે સહપ્રભારી…
