ભોપાલઃ મધ્યપ્રદેશ સરકારે નસબંધીનું લક્ષ્ય પૂરું ન થવા પર ગજબ પ્રકારનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશને રાજ્યના સ્વાસ્થ્ય કાર્યકર્તાઓને આદેશ આપ્યો છે કે, ઓછામાં ઓછા એક સભ્યની નસબંધી કરાવો નહી તો તેમને સ્વૈચ્છિક નિવૃત્તિ આપવામાં આવશે. કમલનાથ સરકારના સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓને પુરુષ નસબંધીનું લક્ષ્ય પૂરું ન કરવા પર પગારમાં ઘટાડો અને ફરજિયાત નિવૃત્તિ આપવાનો આદેશ કર્યો છે. ટાર્ગેટ પૂરો ના કરવા પર “નો પે, નો વર્ક” ના આધાર અને વેતન ન આપવાની વાત કહી છે. પરિવાર નિયોજન કાર્યક્રમમાં કર્મચારીઓ માટે પાંચથી દસ પુરુષોની નસબંધી કરવી જરુરી બનાવવામાં આવી છે.
Related Posts
કલોલના પંચવટી વિસ્તારનો બનાવ ગાર્ડન સિટીમાં અચાનક ભેદી ધડાકા થતાં બે મકાન ધરાશાયી થયાના અહેવાલ
કલોલના પંચવટી વિસ્તારનો બનાવ ગાર્ડન સિટીમાં અચાનક ભેદી ધડાકા થતાં બે મકાન ધરાશાયી થયાના અહેવાલ એકનું મોત, ત્રણ લોકો ઘાયલ…
22 અને 23 એપ્રિલે ગુજરાત અને તમિલનાડુના ખેલાડીઓ વચ્ચે ‘ચેલેન્જર્સ ટ્રોફી’ સ્પર્ધા યોજાશે* *જીએનએ ગાંધીનગર: ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચેના…
*આરટીઓની સહી વગર 264 વાહનોને મંજૂરી*
ભ્રષ્ટાચારથી ખદબદતા આરટીઓમાં હેડ ક્લાર્ક અને એજન્ટે ભેગા મળી કૌભાંડ રચ્યું હોવાનું બહાર આવ્યું છે. જેમાં હેડ ક્લાર્કે વાહનના ટેક્ષ…
