ભોપાલઃ મધ્યપ્રદેશ સરકારે નસબંધીનું લક્ષ્ય પૂરું ન થવા પર ગજબ પ્રકારનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશને રાજ્યના સ્વાસ્થ્ય કાર્યકર્તાઓને આદેશ આપ્યો છે કે, ઓછામાં ઓછા એક સભ્યની નસબંધી કરાવો નહી તો તેમને સ્વૈચ્છિક નિવૃત્તિ આપવામાં આવશે. કમલનાથ સરકારના સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓને પુરુષ નસબંધીનું લક્ષ્ય પૂરું ન કરવા પર પગારમાં ઘટાડો અને ફરજિયાત નિવૃત્તિ આપવાનો આદેશ કર્યો છે. ટાર્ગેટ પૂરો ના કરવા પર “નો પે, નો વર્ક” ના આધાર અને વેતન ન આપવાની વાત કહી છે. પરિવાર નિયોજન કાર્યક્રમમાં કર્મચારીઓ માટે પાંચથી દસ પુરુષોની નસબંધી કરવી જરુરી બનાવવામાં આવી છે.
Related Posts
ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા મહુવા તાલુકાના પાંચ ગ્રામ્ય વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી 192 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવા આવ્યા.
ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા મહુવા તાલુકાના પાંચ ગ્રામ્ય વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી 192 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવા આવ્યા 🚷…
હૈદરાબાદની મહિલા પર 139 લોકોએ કર્યો બળાત્કાર*
*નવી દિલ્હી: બળાત્કારમાં ફિલ્મ ઉદ્યોગના લોકો, વિદ્યાર્થી નેતાઓ* *રાજકારણીઓના વકીલો, મીડિયા અને ઉદ્યોગપતિઓ શામેલ છે* હૈદરાબાદમાં 25 વર્ષીય મહિલાએ આરોપ…
જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં 827, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 840 અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં 61 દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 1728 થઈ
જિલ્લામાં આજે કુલ 06 પોઝિટિવ કેસ નોંધાયા જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં 827, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 840 અને ટ્રુ નેટ…
