ભોપાલઃ મધ્યપ્રદેશ સરકારે નસબંધીનું લક્ષ્ય પૂરું ન થવા પર ગજબ પ્રકારનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશને રાજ્યના સ્વાસ્થ્ય કાર્યકર્તાઓને આદેશ આપ્યો છે કે, ઓછામાં ઓછા એક સભ્યની નસબંધી કરાવો નહી તો તેમને સ્વૈચ્છિક નિવૃત્તિ આપવામાં આવશે. કમલનાથ સરકારના સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓને પુરુષ નસબંધીનું લક્ષ્ય પૂરું ન કરવા પર પગારમાં ઘટાડો અને ફરજિયાત નિવૃત્તિ આપવાનો આદેશ કર્યો છે. ટાર્ગેટ પૂરો ના કરવા પર “નો પે, નો વર્ક” ના આધાર અને વેતન ન આપવાની વાત કહી છે. પરિવાર નિયોજન કાર્યક્રમમાં કર્મચારીઓ માટે પાંચથી દસ પુરુષોની નસબંધી કરવી જરુરી બનાવવામાં આવી છે.
Related Posts
“વન નેશન વન હેલ્થ” ના વિઝનને સાકાર કરવા રાજય સરકાર સજ્જ :75 બેડની આધુનિક હોસ્પિટલનું લોકાર્પણ કરતા આરોગ્યમંત્રી*
અમદાવાદ: જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિરમગામમાં “મહાત્મા ગાંધી સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ” જનહિતાર્થે શુભારંભ કરાવતાં કહ્યું…
નર્મદા જિલ્લાના ૧૨ યોગા ટ્રેનર્સ અને ૧ યોગા કોચને નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયા.
ગુજરાત રાજ્ય યોગા બોર્ડ દ્વારા રાજ્યના ૧૨૬ યોગ કોચ અને ૮૨૮૪ યોગટ્રેનરોને યોગાસન માટે તૈયાર કરીનેપ્રમાણપત્ર એનાયત સમારંભ ગુજરાતના મુખ્યમંત્રી…
*જામનગરમાં રેડ મી ફોનમાં બ્લાસ્ટ થયો*
રેડ મી કંપનીનો ફોન વાપરતા ગ્રાહકો ચેતજો. જામનગરમાં એમ આઇ નોટ ૬ પ્રો ફોનમા બ્લાસ્ટ થયો છે. શહેરના ટાઉન હોલ…
