નવી દિલ્હીઃ શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદાના કારણે બંધ પડેલા નોએડા-ફરીદાબાદ રોડને આજે થોડીવાર માટે ખોલવામાં આવ્યો હતો. આ રુટ પર એક બસ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે આ રોડને આશરે 40 મીનિટ માટે ખોલવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં આને ફરીથી બંધ કરી દેવામાં આવ્યો બીજીતરફ દિલ્હીના શાહીનબાગમાં બંધ રસ્તો ખોલાવવા માટે ગઈકાલે મધ્યસ્થ સાધના રામચંદ્રન અને સંજય હેગડે પહોંચ્યા હતા.
Related Posts
શિક્ષણમંત્રીની જાહેરાત
ગુજરાતમાં ધોરણ 12ની લેવાશે પરીક્ષા
બ્રેકિંગ ન્યૂઝ:શિક્ષણમંત્રીની જાહેરાત ગુજરાતમાં ધોરણ 12ની લેવાશે પરીક્ષા1-7-21 થી ધો.12ની પરીક્ષા લેવાશેકુલ 6 લાખ 83 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશેધો.12ની જુની…
બોલિવૂડ અભિનેતા દિલીપ કુમારનું નિધન
બોલિવૂડ અભિનેતા દિલીપ કુમારનું નિધન સવારે 7.30 વાગે સારવાર દરમિયાન હોસ્પિટલમાં નિધન મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં લઈ રહ્યા હતા સારવાર 30…
બનાસકાંઠા… પાલનપુર અને દાંતીવાડા આવ્યો 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો.. બનાસકાંઠા માં 2.59 મિનિટ અનુભવાયો ભૂકંપનો આંચ
બનાસકાંઠા… પાલનપુર અને દાંતીવાડા આવ્યો 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો.. બનાસકાંઠા માં 2.59 મિનિટ અનુભવાયો ભૂકંપનો આંચકો.. ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી…
