નવી દિલ્હીઃ શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદાના કારણે બંધ પડેલા નોએડા-ફરીદાબાદ રોડને આજે થોડીવાર માટે ખોલવામાં આવ્યો હતો. આ રુટ પર એક બસ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે આ રોડને આશરે 40 મીનિટ માટે ખોલવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં આને ફરીથી બંધ કરી દેવામાં આવ્યો બીજીતરફ દિલ્હીના શાહીનબાગમાં બંધ રસ્તો ખોલાવવા માટે ગઈકાલે મધ્યસ્થ સાધના રામચંદ્રન અને સંજય હેગડે પહોંચ્યા હતા.
Related Posts
નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 11 કેસ પોઝિટિવ આવતા ફફડાટ
11પૈકી નાંદોદ તાલુકામા -04,ગરુડેશ્વર તાલુકામા -02, સાગબારા તાલુકામા -01,અને ડેડીયાપાડા તાલુકા મા -02કેસ.અને રાજપીપલા મા -02કેસ પોઝિટિવ આવ્યા છે .…
નર્મદામા વધતા જતા સિમેન્ટના જગલો અને હવાના પ્રદૂષણ, ઘોઘાટ, અને શહેરીકરણનાકારણે ચકલીઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો
ંતુનાશક દવાઓનો છંટકાવ અને પ્રદૂષણને કારણે ચક્કીઓનો ખોરાક બાજરો,જુવાર,ડાંગરનુ વાવેતર નર્મદામાં ઘટવાથી ચક્લીઓ માટે ધોરાક,રહેઠાણની સમસ્યા ઉભી થઈ છે. ચક્લીઓના…
“રમતોત્સવ અને સેમિનાર”
નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ્ મેમનગર ગામ દ્વારા આજરોજ સંસ્થાના સ્થાપના દિનની ઉજવણીના…
