નવી દિલ્હીઃ શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદાના કારણે બંધ પડેલા નોએડા-ફરીદાબાદ રોડને આજે થોડીવાર માટે ખોલવામાં આવ્યો હતો. આ રુટ પર એક બસ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે આ રોડને આશરે 40 મીનિટ માટે ખોલવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં આને ફરીથી બંધ કરી દેવામાં આવ્યો બીજીતરફ દિલ્હીના શાહીનબાગમાં બંધ રસ્તો ખોલાવવા માટે ગઈકાલે મધ્યસ્થ સાધના રામચંદ્રન અને સંજય હેગડે પહોંચ્યા હતા.
Related Posts
ગુજકેટની પરીક્ષા માટે મહત્વના અહેવાલ , પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર
ગુજકેટની પરીક્ષા માટે મહત્વના અહેવાલ , પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર23 જુનથી ગુજકેટ 2021ની પરીક્ષાઓ માટે ફોર્મ ભરાશે
બોટાદ ઝેરી કેમિકલ કાંડ બાદ ગૃહવિભાગની મોટી કાર્યવાહી અમદાવાદ ગ્રામ્ય-બોટાદ પોલીસ અધિકારીઓ પર એક્શન 6 અધિકારીઓ સસ્પેન્ડ, 2…
અંકલેશ્વરની એશિયન પેઇન્ટસ કંપનીના 64.42 લાખના કલર ભરેલી 2 ટ્રકો બરોબાર સગે કરવાના મામલામાં વધુ એક આરોપીની જી.આઈ.ડી.સી.પોલીસે થાણે સબજેલમાંથી…
