નવી દિલ્હીઃ શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદાના કારણે બંધ પડેલા નોએડા-ફરીદાબાદ રોડને આજે થોડીવાર માટે ખોલવામાં આવ્યો હતો. આ રુટ પર એક બસ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે આ રોડને આશરે 40 મીનિટ માટે ખોલવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં આને ફરીથી બંધ કરી દેવામાં આવ્યો બીજીતરફ દિલ્હીના શાહીનબાગમાં બંધ રસ્તો ખોલાવવા માટે ગઈકાલે મધ્યસ્થ સાધના રામચંદ્રન અને સંજય હેગડે પહોંચ્યા હતા.
Related Posts
હવેલી પોલીસ સર્વેલન્સ સ્કોડ દ્વારા જુગાર ધામ પર દરોડો જમાલપુર અબદાલવાડાના મકાન માથી જુગારીઓને ઝડપી પડાયા કુલ્લે૨૧,૭૦૦/ નો મુદ્દામાલ…
પાકિસ્તાનથી આવેલું 300 કરોડનું ડ્રગ્સ સલાયા અને ઓખા વચ્ચે મોકલવાનું હતુંઃ DGP 2022માં 4374 કરોડના માદક દ્વવ્યો ઝડપાયા: DGP…
*📍સીતાપુર(ઉત્તર પ્રદેશ): ગેરકાયદેસર અતિક્રમણ પર વહીવટીતંત્રની મોટી કાર્યવાહી*
*📍સીતાપુર(ઉત્તર પ્રદેશ): ગેરકાયદેસર અતિક્રમણ પર વહીવટીતંત્રની મોટી કાર્યવાહી* ➡ ઘણા લગ્ન મંડપ પર પણ બુલડોઝર ચાલ્યા, ભારે પોલીસ બંદોબસ્ત…
