કચ્છ ધણિયાણી માં આશાપુરા બાવાસાહેબ ની આત્માને શાન્તિ આપે એ જ પ્રાર્થના
કચ્છ ના હિત ની સદૈવ ચિંતા કરતા આપણાં સૌ ના પરમ આદરણીય મહારાઓ શ્રી પ્રાગમલજી ત્રીજા (૮૫ વર્ષ) આપણી વચ્ચે નથી રહ્યા.
તેમના અંતિમ દર્શન આજે (૨૮/૫/૨૧) ના બપોરે ૧૨ થી ૧ વચ્ચે રણજિતવિલાસ પેલેસ ખાતે રાખવા માં આવ્યા છે જેમાં વર્તમાન સંજોગો ને આધીન સરકાર શ્રી ના નીયમો નું ચુસ્ત પણે પાલન કરવા સૌ ને આગ્રહભરી વિનંતી છે
કચ્છ ના હિત ની સદૈવ ચિંતા કરતા આપણાં સૌ ના પરમ આદરણીય મહારાઓ શ્રી પ્રાગમલજી ત્રીજા (૮૫ વર્ષ) આપણી વચ્ચે નથી રહ્યા.
