પંચમહાલ જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, પહેલી માર્ચ, 2020ના રોજ પાવાગઢ ખાતે પ્રથમ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજવામાં આવશે. આ સ્પર્ધા બે વર્ગમાં જુનિયર ભાઈઓ/બહેનો (14થી 18 વર્ષ માટે) તેમજ સિનિયર ભાઈઓ/બહેનો (19થી 35 વર્ષ માટે) યોજવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માંગતા ગુજરાતના વતની ભાઈઓ/બહેનોએ નિયત નમૂનાનું ફોર્મ મેળવી પ્રવેશપત્ર ભરીને 25/02/2020 સુધીમાં ગોધરાના જિલ્લા સેવાસદન-2 ખાતે આવેલી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ખાતે મોકલી આપવાનું રહેશે.
Related Posts
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આદ્યશકિત અંબાજી મંદિરમાં માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા*
*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આદ્યશકિત અંબાજી મંદિરમાં માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા*▪ *જગતજનની અંબાજી ની કૃપા થી કોરોના ની ત્રીજી લહેર આવે…
દેશમાંથી લોકડાઉન ગયું છે વાયરસ નહી: નરેન્દ્ર મોદી
કોરોનાકાળમાં આપણા દેશના પીએમ મોદી આજે દેશના 7મી વખસ સંબોધન કરી રહ્યા છે. પીએમ મોદી દેશવાસીઓને હજુપણ સાવધાની રાખવાની સલાહ…
*શાંતિ કરાર કર્યા બાદ હુમલો કાબૂલની રાજકીય રેલીમાં અંધાધૂંધ ગોળીબારમાં 29ના મોત*
અફઘાનિસ્તાન ની રાજધાની કાબૂલના પશ્ચિમ ભાગમાં શુક્રવારના રોજ એક રાજકીય રેલીમાં ગોળીબારની ઘટના ઘટી હતી, જેમાં 29 લોકોના મોત થયા…
