ભિલોડા: અરવલ્લી જિલ્લામાં આવેલા ડુંગર અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓમાં પર્યાવરણ સાથે માનવ વસાહત માટે ભયજનક બની રહી છે. અરવલ્લી વન વિભાગ તંત્ર પાછળ સરકાર કરોડો રૂપિયા પગાર પેટે એંધાણ કરી રહી છે અને વૃક્ષઓ વાવવા અને વનસંપદાનું જતન કરવા વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે. તેમ છતાં અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલોમાં લાગતી રહસ્યમય આગની ઘટનાઓએ અનેક શંકા કુશંકાઓ પેદા થઇ રહી છે.
Related Posts
સુરત શહેરમાં ગણતરીના કલાકો સુધી ચાલે એટલું જ ઓક્સિજન છે
સુરત શહેરમાં ગણતરીના કલાકો સુધી ચાલે એટલું જ ઓક્સિજન છે. જેથી કોરોના સંક્રમિત દર્દીઓ ભગવાન ભરોસે મુકાયા છે. સુરત નવી…
*લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા જામનગરના મહિલા કોર્પોરેટરનું સન્માન કરાયું.*
*લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા જામનગરના મહિલા કોર્પોરેટરનું સન્માન કરાયું.* જામનગર :સંજીવ રાજપૂત: લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક ૩૨૩૨-જે નું વાર્ષિક અધિવેશન…
રાજ્યપાલશ્રીની મુલાકાત સાથે બેઠક કરતા ગુજરાત નૌસેનાના ફ્લેગ ઑફિસર કમાન્ડીંગ સમીર સકસેના જીએનએ ગાંધીનગર: ફ્લેગ ઑફિસર કમાન્ડીંગ ગુજરાત નૌસેના ક્ષેત્ર…
