ભિલોડા: અરવલ્લી જિલ્લામાં આવેલા ડુંગર અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓમાં પર્યાવરણ સાથે માનવ વસાહત માટે ભયજનક બની રહી છે. અરવલ્લી વન વિભાગ તંત્ર પાછળ સરકાર કરોડો રૂપિયા પગાર પેટે એંધાણ કરી રહી છે અને વૃક્ષઓ વાવવા અને વનસંપદાનું જતન કરવા વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે. તેમ છતાં અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલોમાં લાગતી રહસ્યમય આગની ઘટનાઓએ અનેક શંકા કુશંકાઓ પેદા થઇ રહી છે.
Related Posts
મુખ્યમંત્રીની ભાવનગર મુલાકાત પહેલા બની આગની ઘટના
ભાવનગર મુખ્યમંત્રીની ભાવનગર મુલાકાત પહેલા બની આગની ઘટના ભાવનગરમાં વધુ એક કોવીડ કેર સેન્ટર હોસ્પિટલમાં આગનો બનાવ શહેરની સર ટી…
ભરૂચ મહિલા મોરચા દ્વારા વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માન.
જામનગરમાં આજે વિહિપ દ્વારા હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા, ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમો યોજાશે. જીએનએ જામનગર : આજે ચૈત્ર સુદ પૂનમના પાવન દિવસે…
