ભિલોડા: અરવલ્લી જિલ્લામાં આવેલા ડુંગર અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓમાં પર્યાવરણ સાથે માનવ વસાહત માટે ભયજનક બની રહી છે. અરવલ્લી વન વિભાગ તંત્ર પાછળ સરકાર કરોડો રૂપિયા પગાર પેટે એંધાણ કરી રહી છે અને વૃક્ષઓ વાવવા અને વનસંપદાનું જતન કરવા વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે. તેમ છતાં અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલોમાં લાગતી રહસ્યમય આગની ઘટનાઓએ અનેક શંકા કુશંકાઓ પેદા થઇ રહી છે.
Related Posts
અસ્થિર મગજ વાળા ઈસમને વડોદરા કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાવતી ઉમલ્લા પોલીસ ✍️ મનિષ કંસારા, ભરૂચ ભરૂચ:…
ગાંધીનગરના યુવાનનું રોડ અકસ્માતમાં નિધન, 2 મહિના પૂર્વે કિડની આપી પિતાને આપ્યું હતું નવજીવન
ગાંધીનગરના યુવાનનું રોડ અકસ્માતમાં નિધન, 2 મહિના પૂર્વે કિડની આપી પિતાને આપ્યું હતું નવજીવન ગાંધીનગરના 27 વર્ષીય ખુમાનસિંહ રાણાનું દહેગામના…
ગુજરાતી સાહિત્યને વધુ એક આઘાત.. વસુબેન ભટ્ટ હવે આપણી વચ્ચે નથી..🙏
ગુજરાતી સાહિત્યને વધુ એક આઘાત.. વસુબેન ભટ્ટ હવે આપણી વચ્ચે નથી..🙏
