ભિલોડા: અરવલ્લી જિલ્લામાં આવેલા ડુંગર અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓમાં પર્યાવરણ સાથે માનવ વસાહત માટે ભયજનક બની રહી છે. અરવલ્લી વન વિભાગ તંત્ર પાછળ સરકાર કરોડો રૂપિયા પગાર પેટે એંધાણ કરી રહી છે અને વૃક્ષઓ વાવવા અને વનસંપદાનું જતન કરવા વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે. તેમ છતાં અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલોમાં લાગતી રહસ્યમય આગની ઘટનાઓએ અનેક શંકા કુશંકાઓ પેદા થઇ રહી છે.
Related Posts
નર્મદા ડેમના 10 ગેટ ખોલી 1.76 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડ્યુ.
ભારે વરસાદને પગલે ઓમકારેશ્વર ડેમમાંથી વધુ પાણી છોડાતા ડેમની સપાટી 137.50 મીટર નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુરના ગામો એલર્ટ કરી…
કેવડીયા ખાતે ૧ ઓક્ટોબરથી ૩૭૫ એકરમા શરુ થયેલા જંગલ સફારી પાર્કનુ સમગ્ર મોનીટરીંગ ૪૨ જેટલાસીસીટીવી કેમેરા, ૧૬ માઇક, ૭ સ્પીકરબોક્ષ ૬ ટીવી સેટથી કરવામાં આવી રહયુ છે.
પ્રદૂષણ ન ફેલાય તે માટે ૧૫ જેટલી ઇકાર પાર્કમાં પ્રવાસીઓને લઈને દોડે છે જેને સતત સેનેટાઇઝડ કરવામાં આવે છે. જંગલ…
આપણે મા, માતૃભૂમિ અને માતૃભાષાને ન ભૂલવી જોઈએઃ શ્રી એમ.વેંકૈયા નાયડૂ
આપણે મા, માતૃભૂમિ અને માતૃભાષાને ન ભૂલવી જોઈએઃ શ્રી એમ.વેંકૈયા નાયડૂ ભારતના મહામહિમ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડૂએ ડૉ.અચ્યુત સામંત…
