પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામમાં દલિતોનો બહિષ્કાર કરાતા ભયભીત થયેલા દલિતો ઘરને તાળા મારી સગા વ્હાલાને ત્યાં જતા રહ્યા છે. તો કેટલાકે પ્રાંતિજ પોલીસ મથકે ધામા નાખ્યા છે. ઝાલાની મુવાડી ગામે અન્ય સમાજના લોકોએ દલિતોનો બહિષ્કાર કર્યો છે. બે દિવસ પહેલા ગામના દલિત સમાજની દીકરીના લગ્નમાં ડીજે મંગાવાયુ હતું. જો કે ગામના અન્ય સમાજના લોકોએ ડીજે નીકળવા નહોતું દીધુજો કે આમ છતા દલિત પરિવારે ડીજે કાઢતા ગામના અન્ય સમાજના લોકોએ દલિત પરિવારનો બહિષ્કાર કર્યો છે. તો આક્ષેપ એવો પણ છે કે બે દિવસથી ગામના ૧૫ જેટલા દલિત પરિવારોને ગામની દુકાનમાંથી કરિયાણું આપવાનું બંધ કરી દેવાયું છે. તો સામે ગામની પાણીની ટાંકી ખાલી કરી દેતા હાલમાં દલિત વિસ્તારમાં પાણી આવતું બંધ થઇ ગયું છે.
Related Posts
*ઘરે બેઠા તમને મળી શકે છે 1 કરોડ રૂપિયા સરકાર લાવવા જઈ રહી છે ખાસ યોજના*
સરકાર ગ્રાહકોને માલ ખરીદી માટેના બીલો લેવા માટે પ્રોત્સાહિત કરવા લોટરી યોજના લાવવા જઈ રહી છે. આ ગુડ્ઝ એન્ડ સર્વિસ…
🦁 *गुजरात*🦁 *GNA गांधीनगर* आज राज्य के सीएम राज्यभर में सुजलाम सुफलाम जल संचय अभियान की करवाएंगे शरुआत। …
ગાંધીનગર ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૨૪’ માં ભારતના પ્રસિદ્ધ ૨૧ લોકનૃત્યો ૧૯૦થી વધુ કલાકારોએ મનોરંજન કર્યું
ગાંધીનગર ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૨૪’ માં ભારતના પ્રસિદ્ધ ૨૧ લોકનૃત્યો ૧૯૦થી વધુ કલાકારોએ મનોરંજન કર્યું ગાંધીનગર, સંજીવ…
