એક એપ્રિલથી રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટરને અપડેટ કરવાનું કાર્ય શરૂ થઇ રહ્યું છે. નવી દિલ્હી નગર નિગમ ક્ષેત્રના પહેલા દેશવાસી તરીકે સૌ પ્રથમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નામનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે.તે જ દિવસે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ યાદીમાં સામેલ કરાશે. એનપીઆરની પ્રક્રિયા રાષ્ટ્રપતિના રજીસ્ટ્રેશનથી શરૂ થવાનો નિયમ છે. ત્યારે રજીસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર કાર્યાલય દ્વારા આ પ્રક્રિયાનો વધુને વધુ પ્રસાર કરવાનો ઇરાદો છે.જેથી આરજીઆઇના અધિકારીઓ તે જ દિવસે ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન આવાસે જઇને તેમના નામના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરશે. ત્રણેય મહાનુભાવોના આવાસ એનડીએમસી ક્ષેત્રમાં જ આવે છે. તે જ કારણે ભારતના આરજીઆઇ કાર્યાલયે તેમને સુવિધાજનક સમયની માંગણી માટે પત્ર મોકલ્યો છે.
Related Posts
રાજપીપલા ખાતેમુકબધીર કન્યા અને યુવકના અનોખા લગ્ન યોજાયા.
રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક કલમભાઈ વસાવા અને સેવા ભાવિ સંસ્થા જય ભોલે ગ્રુપ ના સદસ્યોએ ભેગા મળીને દીકરીનું કર્યુ મોસાળુ સમાજ…
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે અંદાજે રૂા.૩૮૮.૬૩ લાખના ખર્ચે કેવડીયા કોલોની ખાતે નવા બંધાનાર બસ સ્ટેશનનું કરાયેલું ઇ- ખાતમુહુરત.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે અંદાજે રૂા.૩૮૮.૬૩ લાખના ખર્ચે કેવડીયા કોલોની ખાતે નવા બંધાનાર બસ સ્ટેશનનું કરાયેલું ઇ- ખાતમુહુરત. રાજ્યમંત્રી કિશોરભાઇ…
જગદીશ પંચાલને એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા.છેલ્લા ત્રણ દીવસથી તાવ આવતા કોર્પોરેશન દ્વારા કરાયો હતો કોરોના ટેસ્ટ.
જગદીશ પંચાલને એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા.છેલ્લા ત્રણ દીવસથી તાવ આવતા કોર્પોરેશન દ્વારા કરાયો હતો કોરોના ટેસ્ટ.
