એક એપ્રિલથી રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટરને અપડેટ કરવાનું કાર્ય શરૂ થઇ રહ્યું છે. નવી દિલ્હી નગર નિગમ ક્ષેત્રના પહેલા દેશવાસી તરીકે સૌ પ્રથમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નામનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે.તે જ દિવસે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ યાદીમાં સામેલ કરાશે. એનપીઆરની પ્રક્રિયા રાષ્ટ્રપતિના રજીસ્ટ્રેશનથી શરૂ થવાનો નિયમ છે. ત્યારે રજીસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર કાર્યાલય દ્વારા આ પ્રક્રિયાનો વધુને વધુ પ્રસાર કરવાનો ઇરાદો છે.જેથી આરજીઆઇના અધિકારીઓ તે જ દિવસે ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન આવાસે જઇને તેમના નામના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરશે. ત્રણેય મહાનુભાવોના આવાસ એનડીએમસી ક્ષેત્રમાં જ આવે છે. તે જ કારણે ભારતના આરજીઆઇ કાર્યાલયે તેમને સુવિધાજનક સમયની માંગણી માટે પત્ર મોકલ્યો છે.
Related Posts
આદિવાસી યુવક પર પેશાબ કરવા બદલ પ્રવેશ શુક્લા ની ધરપકડ…*
*🗯️BREAKING* *આદિવાસી યુવક પર પેશાબ કરવા બદલ પ્રવેશ શુક્લા ની ધરપકડ…* સીધી, (મધ્યપ્રદેશ): સાયબર સેલની મદદથી પોલીસે તેની ધરપકડ…
👆👆👆વાસણ ઘસવાની રાખ.(ચૂલાની) એમેઝોન પર વેચાવા આવી છે. કિંમત જુઓ. દેશી ટકાવી રાખજો, નહીં તો આ ભાવો ચુકવવા પડશે.
👆👆👆વાસણ ઘસવાની રાખ.(ચૂલાની) એમેઝોન પર વેચાવા આવી છે. કિંમત જુઓ. દેશી ટકાવી રાખજો, નહીં તો આ ભાવો ચુકવવા પડશે.
જીવન જીવવાની જડીબુટી*
👉 શું અમે બિલ્ડરો અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, કેટરર્સ અને ડેકોરેટર્સને પૈસા ચૂકવવા માટે કમાઇ રહ્યા છીએ? 👉 આપણે અતિ મોંઘા…
