ગાંધીનગરમાં ચાલતા મહિલાઓના બે આંદોલનો બાદ એલઆરડી ભરતી મામલે પુરુષ વર્ગે પણ આંદોલન શરૂ કર્યુ છે. એલઆરડી ભરતીમાં મહિલા ઉમેદવારોને અન્યાય ન થાય એ માટે સરકારે 2,150 બેઠક વધારીને 5,227 બેઠક પર ભરતીની સમાધાન ફોર્મ્યુલા અપનાવી. ત્યારે હવે અનામત વર્ગમાં પુરુષોએ પણ સીટો વધારવાની પણ સત્યાગ્રહ છાવણીમાં માંગ ઉઠી છે. અને આંદોલન શરૂ કર્યુ છે. એલઆરડી અનામતને લઈને પુરુષ વર્ગની સીટો વધારવાની ઉઠેલી માંગ પર પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી. અને કહ્યુ હતુ કે રાજ્ય સરકારે ઉદાર મને નિર્ણય મહિલાઓના સંદર્ભમાં લીધો છે. હાલ બીજો કોઈ સુધારો કરવાના મતમાં નથી.
Related Posts
સાગબારા તાલુકાના મકરાણ ગામની આગની દુર્ઘટનાના અસરગ્રસ્ત પરિવારોને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના હસ્તે મકાન અને ઘરવખરી સહાય પેટે રૂા.૧.૦૪ લાખની રકમના ચેકો એનાયત
રાજપીપલા,તા 23 નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મકરાણ ગામે તાજેતરમાં આકસ્મિક આગ લાગવાની સર્જાયેલી દુર્ઘટનામાં પાકા મકાનો સંપુર્ણ તથા અંશતઃ નાશ…
મ્યુકરમાયકોસીસ રોગની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનનો ૫૦ નો જથ્થો રાજપીપલા કોવિડ હોસ્પિટલને ફાળવાયો
મ્યુકરમાયકોસીસ રોગની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનનો ૫૦ નો જથ્થો રાજપીપલા કોવિડ હોસ્પિટલને ફાળવાયો : ખાનગી હોસ્પિટલને જરૂર હશે ત્યારે…
મેડિકલ અને પેરામેડીકલ સ્ટાફ માટે હાલની કોરોના વાયરસ પેન્ડેમિકની પરિસ્થિતિમાં હોસ્પિટલ સ્ટાફના તણાવમુક્તિ માટે એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું.
સેમિનાર દરમિયાન તનાવ ભરી પરિસ્થિતિમાં પણ ખુબ જ રમુજી ભર્યા અંદાજમાં ગંભીર મુદ્દાઓ પણ હળવા બનાવી તનાવ મુક્ત કરવામાં આવી.…
