ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં ચાલતા અનામત વર્ગનાં આંદોલનમાં બે ફાંટા પડ્યા છે. આજે અનામત વર્ગના આંદોલકારીઓએ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક કરી હતી. બાદમાં મહિલા આગેવાનો આંદોલન સમાપ્ત કરવા તૈયાર થઈ હતી. જ્યારે ઉપવાસ પર બેસેલા આંદોલનના અન્ય આગેવાનો પરિપત્ર રદ કરવાની માંગ પર અડગ રહ્યા છે
Related Posts
અમદાવાદમાં દીકરીઓ સુરક્ષિત ન હોવાનો પુરાવો. ગોતામાંથી ગુમ 7 વર્ષની બાળકી ખુશીનો મૃતદેહ મળ્યો.
અમદાવાદમાં દીકરીઓ સુરક્ષિત ન હોવાનો પુરાવો ગોતામાંથી ગુમ 7 વર્ષની બાળકી ખુશીનો મૃતદેહ મળ્યો ઓગણાજ ટોલ નાકા પાસેથી હત્યા કરેલી…
નર્મદા જિલ્લાના મિશન ઇન્દ્રધનુષ એ 2.0 ના કાર્યક્રમોનું આયોજન. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ૩ ગામોમાં કાનાપાડા, મોવી, હાલગામમાં કલાકારોએ નાટકો ભજવ્યા.
નર્મદા જિલ્લાના મિશન ઇન્દ્રધનુષ એ 2.0 ના કાર્યક્રમોનું આયોજન. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ૩ ગામોમાં કાનાપાડા, મોવી, હાલગામમાં કલાકારોએ નાટકો…
બ્રેકીંગ ન્યૂઝ. – દરિયાપુર માં બિનકાયદેસર વીજળી જોડાણ કાપવા ગયેલ ટોરેન્ટ ના અધિકારીઓ સાથે ગયેલ પોલીસ પર દરિયાપુર વિસ્તારમાં સ્થાનિક ટોળા એ કર્યો પથ્થર મારો.
દરિયાપુર માં બિનકાયદેસર વીજળી જોડાણ કાપવા ગયેલ ટોરેન્ટ ના અધિકારીઓ અને સાથે ગયેલ પોલીસ પર દરિયાપુર વિસ્તારમાં સ્થાનિક ટોળાએ કર્યો…
