ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં ચાલતા અનામત વર્ગનાં આંદોલનમાં બે ફાંટા પડ્યા છે. આજે અનામત વર્ગના આંદોલકારીઓએ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક કરી હતી. બાદમાં મહિલા આગેવાનો આંદોલન સમાપ્ત કરવા તૈયાર થઈ હતી. જ્યારે ઉપવાસ પર બેસેલા આંદોલનના અન્ય આગેવાનો પરિપત્ર રદ કરવાની માંગ પર અડગ રહ્યા છે
Related Posts
*આજે 88 વર્ષના સ્વામી સચ્ચિદાનંદ તંદુરસ્તી કઈ રીતે જાળવે છે?* તેમના વિષે વાંચ્યું તો દિલ બાગબાગ થઈ ગયું.
તંદુરસ્તી માટે બસ આટલું જ કરતા ક્રાન્તિકારી સંત સ્વામી સચ્ચિદાનંદ યોગ,પ્રાણાયામ વગેરેને બેબુનિયાદ માને છે. તેમનું કહેવું છે કે યોગીઓએ…
બોલિવૂડમાં કોરોનાનો કહેર: સિંગર બપ્પી લહેરીને થયો કોરોના
બોલિવૂડમાં કોરોનાનો કહેર: સિંગર બપ્પી લહેરીને થયો કોરોના, સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા..
*કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે કહ્યુ કે છાશ રોટલી ખાઈશું પણ ભાજપમાં નહીં જઈએ*
કોંગ્રેસ તેના 40થી વધુ ધારાસભ્યોને જયપુર મોકલ્યા છે. તો ત્રીજા તબક્કામાં પણ અન્ય ધારાસભ્યોને જયપુર મોકલવામાં આવ્યા. અમદાવાદ એરપોર્ટથી બ્રિજેશ…
