ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં ચાલતા અનામત વર્ગનાં આંદોલનમાં બે ફાંટા પડ્યા છે. આજે અનામત વર્ગના આંદોલકારીઓએ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક કરી હતી. બાદમાં મહિલા આગેવાનો આંદોલન સમાપ્ત કરવા તૈયાર થઈ હતી. જ્યારે ઉપવાસ પર બેસેલા આંદોલનના અન્ય આગેવાનો પરિપત્ર રદ કરવાની માંગ પર અડગ રહ્યા છે
Related Posts
અમદાવાદ.કરાઈ એકેડમીના એસપી હરેશ દુધાતે કર્યું પ્લાઝમા ડોનેટ. થોડા દિવસો અગાઉ કોરોના પોઝિટિવ થયા હતા. એસપી પોઝિટિવ માંથી નેગેટિવ આવ્યા બાદ કર્યું પ્લાઝમા ડોનેટ.
અમદાવાદ.કરાઈ એકેડમીના એસપી હરેશ દુધાતે કર્યું પ્લાઝમા ડોનેટ થોડા દિવસો અગાઉ કોરોના પોઝિટિવ થયા હતા એસપી પોઝિટિવ માંથી નેગેટિવ આવ્યા…
સરકારે રોજગારીના ઉપાર્જન માટે ૯.૫૦ લાખની લોન આપીને મારી અને ત્રણ દીકરીના ભવિષ્યની ચિંતા દૂર કરી દીધી – વનુબેન ભારાભાઇ…
બરોડા ડેરી વિવાદ મામલો
બરોડા ડેરી વિવાદ મામલોભાજપ પ્રદેશ પ્રમુખની મધ્યસ્થી બાદ વિવાદનો આવ્યો સુખદ અંતદૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવશે નાણાંદશેરા સુધીમાં દૂધ ઉત્પાદકોને 18…
