સુરત: ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઇ એ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. અનિતા જોશીએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી કરી આત્મહત્યા. ઇનવે ચાર્જમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. પરિણીત મહિલા પીએસઆઇએ આત્મહત્યા કરતા પોલીસબેડામાં ચકચાર. અનિતા જોશીને એક બાળક પણ છે. આ ઘટના પાછળનું કારણ હજુ અકબંધ. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Related Posts
*📍દિલ્હી: DPS દ્વારકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ભારે પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી…*
*📍દિલ્હી: DPS દ્વારકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ભારે પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી…* આ ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી છે.…
*ભાવનગરનો શ્રવણ : સેવાભાવપૂર્ણ માતાના હ્રદયનું દાન કરતો પુત્ર મીલન*
*દિકરો હોય તો આવો……!!!* *માતાનું અંગદાન કરીને ૨૦ વર્ષના પુત્ર એ ચાર જીંદગી બચાવી !!* ………. *ભાવનગરનો શ્રવણ :…
देश विदेश समाचार अमेरिका* फ्लोरिडा में प्लास्टिक वेर हॉउस में लगी भीषण आग। आग पर काबू पाना जारी।…
