સુરત: ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઇ એ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. અનિતા જોશીએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી કરી આત્મહત્યા. ઇનવે ચાર્જમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. પરિણીત મહિલા પીએસઆઇએ આત્મહત્યા કરતા પોલીસબેડામાં ચકચાર. અનિતા જોશીને એક બાળક પણ છે. આ ઘટના પાછળનું કારણ હજુ અકબંધ. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Related Posts
*અપેક્ષા ફાઉન્ડેશનનું સફળ આયોજન: રાજ્યમાં સૌપ્રથમ વખત 50 દિવ્યાંગો ગીરને ખુંદી વળ્યાં*
*અપેક્ષા ફાઉન્ડેશનનું સફળ આયોજન: રાજ્યમાં સૌપ્રથમ વખત 50 દિવ્યાંગો ગીરને ખુંદી વળ્યાં* ગાંધીનગર, સંજીવ રાજપૂત: સમગ્ર ગુજરાતમાં નિરાધાર દિવ્યાંગો માટે…
ગુજરાતમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો
ગુજરાતમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો છેલ્લા 24 કલાકમાં 2252 નવા કેસ આજે 1731 દર્દીઓ સાજા થયા અમદાવાદ 3, સુરત 3,…
*આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ….* ——- *સમગ્ર રાજ્યમાં માત્ર નર્મદા જિલ્લામાં ૧૦૮ સેવા તમામ મહિલાઓ* *નર્મદા જિલ્લામાં મહિલાઓ ની વાત મહિલા…
