સુરત: ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઇ એ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. અનિતા જોશીએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી કરી આત્મહત્યા. ઇનવે ચાર્જમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. પરિણીત મહિલા પીએસઆઇએ આત્મહત્યા કરતા પોલીસબેડામાં ચકચાર. અનિતા જોશીને એક બાળક પણ છે. આ ઘટના પાછળનું કારણ હજુ અકબંધ. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Related Posts
ગાંધીનગર ખાતે હિન્દુસ્તાન સ્કાઉટ એન્ડ ગાઈડ એસોસિએશન દ્વારા મેગા ટ્રી પ્લાન્ટેશનનું સમર્પણ પબ્લિક સ્કુલ ખાતે આયોજન
ગાંધીનગર મેગા ટ્રી પ્લાન્ટેશનનું આયોજન હિન્દુસ્તાન સ્કાઉટ ગાઈડ એસોસિએશન દ્વારા મેગા ટ્રી પ્લાન્ટેશન 2021 પ્રતિયોગીતા અંતર્ગત સમર્પણ પબ્લિક સ્કૂલ સેક્ટર…
*📍આગ્રા: આગ્રામાં નકલી એન્ટિબાયોટિક્સ અને કફ સીરપ ની સપ્લાય*
*📍આગ્રા: આગ્રામાં નકલી એન્ટિબાયોટિક્સ અને કફ સીરપ ની સપ્લાય* ડ્રગ વિભાગ દ્વારા પરીક્ષણ માટે મોકલવામાં આવેલા 39 દવાનાં નમૂનાઓ…
*📍જર્મની: મેગડેબર્ગ ક્રિસમસ માર્કેટમાં બે વાહનોની ટક્કરથી ઘણા ઘાયલ*
*📍જર્મની: મેગડેબર્ગ ક્રિસમસ માર્કેટમાં બે વાહનોની ટક્કરથી ઘણા ઘાયલ* જર્મનીનાં મેગડેબર્ગ ક્રિસમસ માર્કેટમાં બે વાહનો ભીડ સાથે અથડાતાં અફરાતફરી…
