સુરત: ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઇ એ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. અનિતા જોશીએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી કરી આત્મહત્યા. ઇનવે ચાર્જમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. પરિણીત મહિલા પીએસઆઇએ આત્મહત્યા કરતા પોલીસબેડામાં ચકચાર. અનિતા જોશીને એક બાળક પણ છે. આ ઘટના પાછળનું કારણ હજુ અકબંધ. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Related Posts
રાજ્યના દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા-ધરમપૂર માટે રૂ.797 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૈદ્ધાંતિક મંજૂરી
*રાજ્યના દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા-ધરમપૂર માટે રૂ.797 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૈદ્ધાંતિક મંજૂરી* ……. *વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્રની…
અંબાજી મંદિર ખાતે દોઢ કિલોમીટર લાંબી લાઈન આજની, પૂનમ અને રવિવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા.
અંબાજી મંદિર ખાતે દોઢ કિલોમીટર લાંબી લાઈન આજની, પૂનમ અને રવિવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા, માંના દર્શનની અધિરાઇમા માઇભક્તોમા…
કચ્છ ના રાપર તાલુકામાં આજકાલ શિકારીઓનની નજર જંગલી રોઝ તરફ અવારનવાર શિકારીઓ બંદૂકની ગોળી એ રોઝ મારતા હોવાની ચચૉઓ…
