સુરત: ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઇ એ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. અનિતા જોશીએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી કરી આત્મહત્યા. ઇનવે ચાર્જમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. પરિણીત મહિલા પીએસઆઇએ આત્મહત્યા કરતા પોલીસબેડામાં ચકચાર. અનિતા જોશીને એક બાળક પણ છે. આ ઘટના પાછળનું કારણ હજુ અકબંધ. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Related Posts
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ 8 સપ્ટેમ્બરે ટોક્યોમાં ભારત-જાપાન મંત્રી સ્તરીય સંવાદમાં ભાગ લેશે જીએનએ અમદાવાદ: સંરક્ષણ મંત્રી શ્રી…
કેરળ એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના; બે પાયલોટ સહિત 14ના મોત, 123 ઘાયલ 15 અતિ ગંભીર
કેરળ એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના; બે પાયલોટ સહિત 14ના મોત, 123 ઘાયલ 15 અતિ ગંભીર
ધોરણ-10 એસ.એસ.સી.માં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે
ગુજરાતના ધોરણ-10 એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓના હિતમાં કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લેતાં ધોરણ-10 એસ.એસ.સી.માં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ…
