નાગરિકતા સંશોધન કાયદાને લઈને દિલ્હીમાં થયેલી હિંસા બાદ શાંતિ કેળવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ મુદ્દા પર અમેરિકન કમિશન ફોર ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમે પોતાની પ્રતિક્રિયા આપી છે. કમિશને ભારતમાં ધાર્મિક અલ્પસંખ્યકોની સુરક્ષાને લઈને કમેન્ટ કરી છે.મોતના આકડા 22 સુધી પહોંચ્યા
Related Posts
*લો બોલો.. કોરોનાની ગાઈડલાઈન ભૂલી આરોપીનું સરઘસ કાઢી સોલા પોલીસ સિંઘમ બનવા ગઈ અને વિવાદમાં ફસાઈ..*
અમદાવાદ: લોકો પર તો ફિલ્મની અસર જોવા મળતી હોય છે પરંતુ સમાજની સુરક્ષા કરનારા પોલીસ કર્મચારીઓ ઉપર ફિલ્મોની અસર જોવા…
સિંગતેલના ભાવમાં 4 દિવસમાં અંદાજે 55 રૂપિયા ઘટ્યા.
સિંગતેલના ભાવમાં 4 દિવસમાં અંદાજે 55 રૂપિયા ઘટ્યા. હાલ સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 2485થી 2535 આસપાસ.
શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ૮ મહિનામાં રાજ્યના ૮૮ લાખથી વધુ બાળકોનું સ્વાસ્થ્ય સ્ક્રીનીંગ કરવામાં આવ્યું આરોગ્ય…
