નાગરિકતા સંશોધન કાયદાને લઈને દિલ્હીમાં થયેલી હિંસા બાદ શાંતિ કેળવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ મુદ્દા પર અમેરિકન કમિશન ફોર ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમે પોતાની પ્રતિક્રિયા આપી છે. કમિશને ભારતમાં ધાર્મિક અલ્પસંખ્યકોની સુરક્ષાને લઈને કમેન્ટ કરી છે.મોતના આકડા 22 સુધી પહોંચ્યા
Related Posts
ક્ચ્છ દરિયાઈ સરહદ નજીક બિનવારસુ ચરસના પેકેટ મળી આવ્યા
ક્ચ્છ ક્ચ્છ દરિયાઈ સરહદ નજીક બિનવારસુ ચરસના પેકેટ મળી આવ્યા BSF ના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યા પેકેટ કોરીક્રિક વિસ્તારમાંથી…
*પાટણ નગરપાલિકાની બહાર પોસ્ટ થતી તમામ ટપાલ કવર ઉપર વીર મેઘમાયાની ટપાલ ટિકિટ લગાવાશે*
*પાટણ નગરપાલિકાની બહાર પોસ્ટ થતી તમામ ટપાલ કવર ઉપર વીર મેઘમાયાની ટપાલ ટિકિટ લગાવાશે* એબીએનએસ પાટણ: પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર…
અમદાવાદમાં ઇ-મેમો ન ભરતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી
અમદાવાદમાં ઇ-મેમો ન ભરતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહીઈ-મેમો નહીં ભર્યો હોય તો હવે ટ્રાફિક પોલીસ સ્થળ પર જ વસુલશેવાહનનાં…
