નાગરિકતા સંશોધન કાયદાને લઈને દિલ્હીમાં થયેલી હિંસા બાદ શાંતિ કેળવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ મુદ્દા પર અમેરિકન કમિશન ફોર ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમે પોતાની પ્રતિક્રિયા આપી છે. કમિશને ભારતમાં ધાર્મિક અલ્પસંખ્યકોની સુરક્ષાને લઈને કમેન્ટ કરી છે.મોતના આકડા 22 સુધી પહોંચ્યા
Related Posts
૧૯ વષઁ નો યુવાન ઝાંઝરી ના પાણી ના ધોધ મા ડુબી જતા ઘટના પર જ મોત નીપજીયું
અમદાવાદ ના મણિનગર ગોર ના કુવા ખાતે આવેલ જીવન એપાટમેન્ટ મા રહેતો રાઠોડ અગાપે ૧૯ વષઁ નો યુવાન ઝાંઝરી ના…
10 એપ્રિલે જૂનાગઢના ઉમાધામ ગાઠિલાના 14માં મહાપાટોત્સવ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી રહેશે હાજર, પાટીદાર સમાજના આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર…
મોરબી બ્રેકીગ… ટંકારા માં હિન્દૂ મુસ્લિમ એકતા સામે આવી… સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ટંકારા માં નીકળેલી રામનવમી શોભા યાત્રાનું સ્વાગત…
