અમદાવાદ CBI ના અમદાવાદ ગાંધીનગર મા દરોડા બેન્ક ફ્રોડ ના કિસ્સા ને લઈ 9 સ્થળે દરોડા મેસર્સ વારીયા એલ્યુમિનિયમ ને ત્યાં દરોડા વારીયા બંધુઓ ના નિવાસસ્થાને પણ સર્ચ હાથ ધરાયુ મેસર્સ ગોપાલા પોલીપ્લાસ્ટ ના મનીષ મહેન્દ્ર ને ત્યાં પણ દરોડા CBI દ્વારા દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા વારીયા કંપની એ જુદી જુદી બેંકો માંથી રૂ 452 કરોડ ની લોન લીધી હતી બેન્ક ફ્રોડ ની શંકા ને લઈ CBI ની તપાસ તેજ
Related Posts
વિહિપના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી શ્રી ડો. સુરેન્દ્ર જૈનજીની પ્રેસ-નોટ. ઢાંચો ધરાસાયી થવાથી જ પ્રસસ્ત થયું રામ મંદિર માર્ગ: ડો. સુરેન્દ્ર જૈન
કર્ણાવતી- ડિસેમ્બર ૨૫, ૨૦૨૦ પ્રેસ-નોટ વિહિપના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી શ્રી ડો. સુરેન્દ્ર જૈનજીની પ્રેસ-નોટ. ઢાંચો ધરાસાયી થવાથી જ પ્રસસ્ત થયું…
*ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિ, પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની સંયુક્ત ટીમના ગૌભક્તો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન…
*એક વિદેશી પર્યટક ભારતની યાત્રાએ આવે છે*
✅✅ *એક વિદેશી પર્યટક ભારતની યાત્રાએ આવે છે* ન્યૂઝ ચેનલોમાં અહીના ભ્રષ્ટાચાર વિશે એણે બહું સાભંળેલુ યાત્રા પુરી…
