સુરતના કતારગામ વિસ્તારમાં માથાભારે સૂર્યા મરાઠી પર થયેલા હુમલામાં તેનું મોત થયું છે. માથાભારે સૂર્યા મરાઠી પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો હતો.હુમલો કરનારા શખ્સનુ પણ મોત થયું છે. કતારગામ અને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. સૂર્યા મરાઠી પર ચપ્પુ વડે હુમલો કરાયો હતો.હાલમાં જ સૂર્યા મરાઠી હત્યાના કેસમાં નિર્દોષ બહાર આવ્યો હતો. જમીન મામલે સૂર્યાના એક સમયના નજીકના સાથીએ જ હુમલો કર્યો હોવાની ચર્ચા છે.
Related Posts
*હોકીની ભારતની પહેચાનને પુનઃ પ્રસ્થાપિત કરવાનું સ્વપ્ન સેવતા ઓલમ્પિયન્સ ખેલાડીઓ* *૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦* *ઉત્તર પ્રદેશના લલિત ઉપાધ્યાય અને વંદના કટારીયાનો* *ટીમ ઇન્ડિયાને…
અમદાવાદ મહાનગરપાલિકામાં ડિવિઝનલ ફાયર ઓફિસરની ભરતી ને લઈને વિવાદ. 50 વર્ષ જૂના ના નિયમ નેવે મુકાયા હોવાના આક્ષેપ
અમદાવાદ મહાનગરપાલિકામાં ડિવિઝનલ ફાયર ઓફિસરની ભરતી ને લઈને વિવાદ. 50 વર્ષ જૂના ના નિયમ નેવે મુકાયા હોવાના આક્ષેપ અમદાવાદ ફાયર…
તિલકવાડા તાલુકાના મરસણ ગામના રેલ્વે ગળનાળાને લીધે ગ્રામજનોને અજર-જવર માટે પડતી મુશ્કેલીની ફરિયાદ બાદમોડે મોડે પણ તંત્ર જાગ્યુ..
તિલકવાડા તાલુકાના મરસણ ગામના રેલ્વે ગળનાળાને લીધે ગ્રામજનોને અજર-જવર માટે પડતી મુશ્કેલીની ફરિયાદ બાદમોડે મોડે પણ તંત્ર જાગ્યુ.. રેલ્વેતંત્ર અને…
