સુરતના કતારગામ વિસ્તારમાં માથાભારે સૂર્યા મરાઠી પર થયેલા હુમલામાં તેનું મોત થયું છે. માથાભારે સૂર્યા મરાઠી પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો હતો.હુમલો કરનારા શખ્સનુ પણ મોત થયું છે. કતારગામ અને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. સૂર્યા મરાઠી પર ચપ્પુ વડે હુમલો કરાયો હતો.હાલમાં જ સૂર્યા મરાઠી હત્યાના કેસમાં નિર્દોષ બહાર આવ્યો હતો. જમીન મામલે સૂર્યાના એક સમયના નજીકના સાથીએ જ હુમલો કર્યો હોવાની ચર્ચા છે.
Related Posts
અમદાવાદમાં સારંગપુર નજીક સિટી એક્શન ફોર્સના સેવકોએ કાલુપુર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓ પર ફૂલો વર્ષાવી ને હિન્દુ મુસ્લિમ એકતાનું દાખલો બેસાડ્યો.
ગુજરાતના અમદાવાદમાં સારંગપુર નજીક રોઝી સિનેમાનો વિસ્તાર, એક બાજુ મસ્જિદ અને બીજી બાજુ એક મંદિર. જ્યાં લોકો રાષ્ટ્રીય એકતા અને…
ચિલોડાથી નરોડા આવી રહેલી બસમાંથી ઝડપાયુ ડ્રગ્સ 25 લાખના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ.
અમદાવાદમાંથી ઝડપાયું MD ડ્રગ્સ 25 લાખના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ ચિલોડાથી નરોડા આવી રહેલી બસમાંથી ઝડપાયુ ડ્રગ્સ ડ્રગ્સ પેડલરોએ…
જામનગર મહાનગર પાલિકા દ્વારા આગામી શનિવારના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે જીએનએ જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી શનિવારના રોજ તા.…
