સુરતના કતારગામ વિસ્તારમાં માથાભારે સૂર્યા મરાઠી પર થયેલા હુમલામાં તેનું મોત થયું છે. માથાભારે સૂર્યા મરાઠી પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો હતો.હુમલો કરનારા શખ્સનુ પણ મોત થયું છે. કતારગામ અને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. સૂર્યા મરાઠી પર ચપ્પુ વડે હુમલો કરાયો હતો.હાલમાં જ સૂર્યા મરાઠી હત્યાના કેસમાં નિર્દોષ બહાર આવ્યો હતો. જમીન મામલે સૂર્યાના એક સમયના નજીકના સાથીએ જ હુમલો કર્યો હોવાની ચર્ચા છે.
Related Posts
દિલ્હી: સંયુક્ત સંમેલનમાં PM મોદીનું સંબોધન તમામ રાજ્યોના સીએમ અને ન્યાયધીશો ઉપસ્થિત સંયુક્ત બેઠકનું ઉદ્દઘાટન PM મોદીએ કર્યું…
*જામનગરમાં ગુજકેટ-2024 ની પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તાર માટે હુકમો જાહેર કરાયા*
*જામનગરમાં ગુજકેટ-2024 ની પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તાર માટે હુકમો જાહેર કરાયા* *જામનગર, સંજીવ રાજપૂત* ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર…
ભૂમિસેનાના દક્ષિણી કમાન્ડ દ્વારા મલ્ટિ એજન્સી કવાયત યોજવામાં આવી.
અમદાવાદ : રાજસ્થાન અને ગુજરાતના તાલીમ વિસ્તારોમાં હાલમાં “દક્ષિણ શક્તિ” કવાયત ચાલી રહી હોવાથી તેના ભાગરૂપે, “સાગર શક્તિ” નામથી મલ્ટિ…
