સુરતના કતારગામ વિસ્તારમાં માથાભારે સૂર્યા મરાઠી પર થયેલા હુમલામાં તેનું મોત થયું છે. માથાભારે સૂર્યા મરાઠી પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો હતો.હુમલો કરનારા શખ્સનુ પણ મોત થયું છે. કતારગામ અને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. સૂર્યા મરાઠી પર ચપ્પુ વડે હુમલો કરાયો હતો.હાલમાં જ સૂર્યા મરાઠી હત્યાના કેસમાં નિર્દોષ બહાર આવ્યો હતો. જમીન મામલે સૂર્યાના એક સમયના નજીકના સાથીએ જ હુમલો કર્યો હોવાની ચર્ચા છે.
Related Posts
શાહપુર પોલીસ ના ત્રાસ ની નવી એક ઘટના
છેલ્લા બે એક દિવસ ખોટી રીતે ફરિયાદીની ફરિયાદ ન લઈ ને આરોપીની ફરિયાદ લઈ ફરિયાદીના વિરુદ્ધમાં ફરી એકવાર ગુનો દાખલ…
*📍ભયાનક અકસ્માત: અયોધ્યા-લખૌરી ઓવરબ્રિજ પર ટ્રિપલ ટક્કર, એકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત, અનેક ઘાયલ*
*🗯️BREAKING🗯️* *📍ભયાનક અકસ્માત: અયોધ્યા-લખૌરી ઓવરબ્રિજ પર ટ્રિપલ ટક્કર, એકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત, અનેક ઘાયલ* *સાર–* આ ઘટના રોનાહી…
જે વ્યક્તિના કાન પર વાળ હોય છે તેનાથી ખાસ બચીને રહેજો, હોય એવા સ્વાર્થી કે… Sureshvadher
માનવ જીવનમાં ઘણા સવાલો એવા ગૂંચવાયેલા હોય છે જેમા કેટલાક સવાલ તો એવા છે જેનો જવાબ મનુષ્યની પાસે નથી હોતો..…
