આપના સાંસદ સંજય સિંહે આમ આદમી પાર્ટીના વિજયને સમગ્ર હિન્દુસ્તાનનો વિજય ગણાવ્યો. સંજય સિંહે જણાવ્યું કે દિલ્હીના પ્રજાજનોએ આજે સાબિત કરી દીધું છે કે દિલ્હીના 2 કરોડ લોકોના પરિવારનો પુત્ર અરવિંદ કેજરીવાલ છે અને તેને કોઇ હરાવી શકે તેમ નથી. દિલ્હીના લોકોએ બતાવી દીધું કે તેમના પુત્ર સામે અમિત શાહ અને સમગ્ર કેબિનેટ, 300 સાંસદો, 5 મુખ્યપ્રધાનો તમામ તાકાત, પૈસા અને નફરત લગાવી દીધી. પરંતુ દિલ્હીની પ્રજાએ પોતાના દીકરાને પ્રચંડ બહુમતિ આપી. દિલ્હીવાસીઓએ સમગ્ર દેશને સંદેશો આપ્યો છે કે હવે ફક્ત કામ અને મુદ્દાઓની જ રાજનીતિ થશે.
Related Posts
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મોટી દુર્ઘટનાઃ જુની છાવણીમાં ઑટો અને બસ વચ્ચે ટક્કર, ઘટના સ્થળે જ 10 લોકોના મોત
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મોટી દુર્ઘટનાઃ જુની છાવણીમાં ઑટો અને બસ વચ્ચે ટક્કર, ઘટના સ્થળે જ 10 લોકોના મોત
*કોણાર્ક કોર્પ્સ દ્વારા આર્મી દિવસ નિમિત્તે ‘વિજય દોડ’ મેરેથોનનું કરાશે આયોજન*
અમદાવાદ: કોણાર્ક કોર્પ્સ દ્વારા 15 જાન્યુઆરી 2021ના રોજ 73મા આર્મી દિવસ નિમિત્તે અને 1971માં થયેલા ભારત- પાકિસ્તાન યુદ્ધમાં ભારતના વિજયની…
ગઈ કાલ રાત્રે અમદાવાદ શહેરમાં વરસાદ ચાલુ.
ગઈ કાલ રાત્રે અમદાવાદ શહેરમાં વરસાદ ચાલુ. ઘણા વિસ્તારોમાં પડી રહ્યો હતો વરસાદ. અમદાવાદના વાડજ વિસ્તારમાં ધોધમાર વરસાદ ચાલુ. હાલ…
