આપના સાંસદ સંજય સિંહે આમ આદમી પાર્ટીના વિજયને સમગ્ર હિન્દુસ્તાનનો વિજય ગણાવ્યો. સંજય સિંહે જણાવ્યું કે દિલ્હીના પ્રજાજનોએ આજે સાબિત કરી દીધું છે કે દિલ્હીના 2 કરોડ લોકોના પરિવારનો પુત્ર અરવિંદ કેજરીવાલ છે અને તેને કોઇ હરાવી શકે તેમ નથી. દિલ્હીના લોકોએ બતાવી દીધું કે તેમના પુત્ર સામે અમિત શાહ અને સમગ્ર કેબિનેટ, 300 સાંસદો, 5 મુખ્યપ્રધાનો તમામ તાકાત, પૈસા અને નફરત લગાવી દીધી. પરંતુ દિલ્હીની પ્રજાએ પોતાના દીકરાને પ્રચંડ બહુમતિ આપી. દિલ્હીવાસીઓએ સમગ્ર દેશને સંદેશો આપ્યો છે કે હવે ફક્ત કામ અને મુદ્દાઓની જ રાજનીતિ થશે.
Related Posts
*ICM NEWS…. 23 ઓગસ્ટના રોજ રાજ્યની સ્વચ્છ શાળાઓને શિક્ષણમંત્રીના હસ્તે પુરસ્કાર આપી કરવામાં આવશે સન્માનિત.*
*શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ખાતે જામનગર પોલીસ દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજાયો*
*શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ખાતે જામનગર પોલીસ દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજાયો* જામનગર, સંજીવ રાજપૂત: શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલયમાં…
ન્યૂઝ અપડેટ* (તા.:- ૨૪/૧૦/૨૦૨૦)
ન્યૂઝ અપડેટ* (તા.:- ૨૪/૧૦/૨૦૨૦) *ગુજરાતમાં આજે નોંધાયેલ કેસોની વિગત…* નવા કેસ:- ૧૦૨૧ ડીસ્ચાર્જ:- ૧૦૧૩ મૃત્યુ:- ૬ *ગાંધીનગર શહેરમાં આજે વધુ…
