આપના સાંસદ સંજય સિંહે આમ આદમી પાર્ટીના વિજયને સમગ્ર હિન્દુસ્તાનનો વિજય ગણાવ્યો. સંજય સિંહે જણાવ્યું કે દિલ્હીના પ્રજાજનોએ આજે સાબિત કરી દીધું છે કે દિલ્હીના 2 કરોડ લોકોના પરિવારનો પુત્ર અરવિંદ કેજરીવાલ છે અને તેને કોઇ હરાવી શકે તેમ નથી. દિલ્હીના લોકોએ બતાવી દીધું કે તેમના પુત્ર સામે અમિત શાહ અને સમગ્ર કેબિનેટ, 300 સાંસદો, 5 મુખ્યપ્રધાનો તમામ તાકાત, પૈસા અને નફરત લગાવી દીધી. પરંતુ દિલ્હીની પ્રજાએ પોતાના દીકરાને પ્રચંડ બહુમતિ આપી. દિલ્હીવાસીઓએ સમગ્ર દેશને સંદેશો આપ્યો છે કે હવે ફક્ત કામ અને મુદ્દાઓની જ રાજનીતિ થશે.
Related Posts
જામનગરમાં બીજેપી દ્વારા રાહુલ ગાંધીના નિવેદનને લઈ કરાયો વિરોધ
જામનગરમાં બીજેપી દ્વારા રાહુલ ગાંધીના નિવેદનને લઈ કરાયો વિરોધ જામનગર: આસામમાં રાહુલ ગાંધી દ્વારા જે બોલ બોલવામાં આવ્યા તેને લઈ…
કોરોના અપડેટ્સ ગુજરાતમાં કોરોનાના નવા 8934 કેસ.
ગુજરાતમાં કોરોનાના નવા 8934 કેસરાજ્યમાં કોરોનાથી 34 દર્દીના મોતઅમદાવાદમાં 3368, 10ના મોતવડોદરામાં 1921, 4ના મોતરાજકોટમાં 478, 5ના મોતસુરતમાં 513, 4ના…
કોંગ્રેસના MLA વીરજી ઠુમ્મરે DyCM નીતિન પટેલને વરસાદ બાદ તૂટેલા રસ્તાઓ મામલે પત્ર લખ્યો.
કોંગ્રેસના MLA વીરજી ઠુમ્મરે DyCM નીતિન પટેલને વરસાદ બાદ તૂટેલા રસ્તાઓ મામલે પત્ર લખ્યો છે. રાજ્યના ધોરીમાર્ગની તાકીદે મરામતની માંગ…
