આપના સાંસદ સંજય સિંહે આમ આદમી પાર્ટીના વિજયને સમગ્ર હિન્દુસ્તાનનો વિજય ગણાવ્યો. સંજય સિંહે જણાવ્યું કે દિલ્હીના પ્રજાજનોએ આજે સાબિત કરી દીધું છે કે દિલ્હીના 2 કરોડ લોકોના પરિવારનો પુત્ર અરવિંદ કેજરીવાલ છે અને તેને કોઇ હરાવી શકે તેમ નથી. દિલ્હીના લોકોએ બતાવી દીધું કે તેમના પુત્ર સામે અમિત શાહ અને સમગ્ર કેબિનેટ, 300 સાંસદો, 5 મુખ્યપ્રધાનો તમામ તાકાત, પૈસા અને નફરત લગાવી દીધી. પરંતુ દિલ્હીની પ્રજાએ પોતાના દીકરાને પ્રચંડ બહુમતિ આપી. દિલ્હીવાસીઓએ સમગ્ર દેશને સંદેશો આપ્યો છે કે હવે ફક્ત કામ અને મુદ્દાઓની જ રાજનીતિ થશે.
Related Posts
હવે અમદાવાદના ગામડાઓમાં ઘરેબેઠા કોરાનાનો ટેસ્ટ થશે..
હવે અમદાવાદના ગામડાઓમાં ઘરેબેઠા કોરાનાનો ટેસ્ટ થશે.. કોરોનાનો RT-PCR ટેસ્ટ કરવા માટે અમદાવાદ જિલ્લામાં મોબાઈલ ટેસ્ટિંગ વાન કાર્યરત કરવામાં આવી.…
ભાજપના નેતાએ શાહીનબાગની તુલના આઈએસ સાથે કરી! દિલ્હીને સિરિયા નહીં બનવા દઈએ: તરુણ
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં હાલ શાહીનબાગ હોટ ફેવરીટ ઈસ્યુ બન્યો છે. ભાજપના રાષ્ટ્રીય સચિવ તરુણે શાહીનબાગની તુલના આતંકી સંગઠન…
*કોંગ્રેસના ધારાસભ્યો ગાયબ થતાં ભાજપ સફાળુ જાગ્યુ, દિલ્હીમાં BJPની તાત્કાલિક બેઠક મળી*
મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટ એવા સમયે આવી પડ્યુ છે, જ્યારે દેશમાં રાજ્યસભા ચૂંટણીનો માહોલ તૈયાર થઈ રહ્યો છે.મધ્ય પ્રદેશમાં કમલનાથ…
