આપના સાંસદ સંજય સિંહે આમ આદમી પાર્ટીના વિજયને સમગ્ર હિન્દુસ્તાનનો વિજય ગણાવ્યો. સંજય સિંહે જણાવ્યું કે દિલ્હીના પ્રજાજનોએ આજે સાબિત કરી દીધું છે કે દિલ્હીના 2 કરોડ લોકોના પરિવારનો પુત્ર અરવિંદ કેજરીવાલ છે અને તેને કોઇ હરાવી શકે તેમ નથી. દિલ્હીના લોકોએ બતાવી દીધું કે તેમના પુત્ર સામે અમિત શાહ અને સમગ્ર કેબિનેટ, 300 સાંસદો, 5 મુખ્યપ્રધાનો તમામ તાકાત, પૈસા અને નફરત લગાવી દીધી. પરંતુ દિલ્હીની પ્રજાએ પોતાના દીકરાને પ્રચંડ બહુમતિ આપી. દિલ્હીવાસીઓએ સમગ્ર દેશને સંદેશો આપ્યો છે કે હવે ફક્ત કામ અને મુદ્દાઓની જ રાજનીતિ થશે.
Related Posts
*📍પંજાબમાં જોરદાર પ્રદર્શનની તૈયારી*
*🗯️BREAKING* *📍પંજાબમાં જોરદાર પ્રદર્શનની તૈયારી* કેજરીવાલની ધરપકડ પર પ્રદર્શન થઈ શકે છે…
યુનાઈટેડ સ્ટેટએડવાઈઝરી કાઉન્સીલ ઓન હયુમન ટ્રાફીકીંગના સભ્ય હેરોલ્ડ હીઝા ૧૨ મીએ રાજપીપળાની મુલાકાતે.
માનવ અધિકાર અને હક્કો માટે લડતા યુવરાજ માનવેન્દ્રસિંહ સાથે મળીને ભારત અને અમેરીકા સાથે ભારતીયોને પડતી મુશ્કેલીઓમાં મદદરૂપ થવાની ખ્વાહીશ…
ધોળકા પાસે ગેસ ગળતરથી 4 લોકોના મોત.
NEWS* ધોળકા પાસે ગેસ ગળતરથી 4 લોકોના મોત. ધોળકા તાલુકાના સિમેજ – ધોળી ગામ વચ્ચે આવેલ ચિરીપાલ ગ્રુપની કંપનીમાં ઝેરી…
