બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 54 ફૂટનો બ્લેક ગ્રેનાઈટનો સૌથી મોટો 210 ટનનો પથ્થર આવતીકાલે અમદાવાદ આવશે. આ પથ્થર રાજસ્થાનથી આવશે. અમદાવાદના સંતો દ્વારા વૈષ્ણોદેવી સર્કલ પાસે પથ્થરનું સ્વાગત કરવામાં આવશે. આ પથ્થર 110 ટાયર વાળા વોલ્વો ટ્રકમાં આવી રહ્યો છે. ત્યારે બોટાદના કુંડળ ખાતે ભવ્ય સ્વાગત કરી પથ્થરને સાળંગપુર મંદિર ખાતે લઈ જવામાં આવશે. મહત્વપૂર્ણ બાબત છે કે આ પથ્થરમાંથી બનાવેલી પ્રતિમાનું 8 એપ્રિલ 2020ના રોજ હનુમાનજી જયંતિના દિવસે અનાવરણ કરવામાં આવશે
Related Posts
પક્ષીઓનો જીવ બચાવવા પતંગ ન ઉડાડવાનો પોલીસ સાથે સંકલ્પ લેતા સ્કૂલના વિદ્યાર્થીઓ.
અમદાવાદ: ઉત્તરાયણ નિમિતે પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા પતંગ નહીં ઉડાડવાનો સંકલ્પ અમદાવાદની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવ્યો હતો.અમદાવાદના હાટકેશ્વર- ભાઈપુરા…
*મુખ્યમંત્રીના હસ્તે ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાકટ્સનો પ્રારંભ*
*મુખ્યમંત્રીના હસ્તે ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાકટ્સનો પ્રારંભ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા…
*ગુજરાત બોર્ડની પરીક્ષામાં મસમોટું ડમી કાંડ કૌભાંડ ભાજપના નેતાના પુત્રનું નામ આવ્યું સામે 47 સામે ગુનો*
જૂનાગઢ એસઓજીના જાપ્તામાં આવેલા ત્રણેય નમૂના ગુજરાત બોર્ડની પરીક્ષામાં મસમોટું ડમી કાંડ કરવાની ફીરાકમાં હતા. પરંતુ પરીક્ષા શરૂ થાય તેની…
