બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 54 ફૂટનો બ્લેક ગ્રેનાઈટનો સૌથી મોટો 210 ટનનો પથ્થર આવતીકાલે અમદાવાદ આવશે. આ પથ્થર રાજસ્થાનથી આવશે. અમદાવાદના સંતો દ્વારા વૈષ્ણોદેવી સર્કલ પાસે પથ્થરનું સ્વાગત કરવામાં આવશે. આ પથ્થર 110 ટાયર વાળા વોલ્વો ટ્રકમાં આવી રહ્યો છે. ત્યારે બોટાદના કુંડળ ખાતે ભવ્ય સ્વાગત કરી પથ્થરને સાળંગપુર મંદિર ખાતે લઈ જવામાં આવશે. મહત્વપૂર્ણ બાબત છે કે આ પથ્થરમાંથી બનાવેલી પ્રતિમાનું 8 એપ્રિલ 2020ના રોજ હનુમાનજી જયંતિના દિવસે અનાવરણ કરવામાં આવશે
Related Posts
નિયામકશ્રી આયુષની કચેરી અને ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના ૧૮ કન્ટેન્ટમેન્ટ એરિયામાં ગરમ ગરમ ઉકાળાનું વિતરણ. – વિનોદ રાઠોડ.
છેલ્લા ચાર દિવસથી આરંભ કરવામાં આવેલા ઉકાળા વિતરણનો લાભ અંદાજે ૨૦ હજાર જેટલા રહીશોને ગાંધીનગર: સોમવાર: નિયામકશ્રી આયુષની કચેરી અને…
*ભરૂચ: વાગરાના કડોદરા નજીક આવેલ વિલોવુડ કંપનીમાં આગ* વેલ્ડીંગ કામ દરમ્યાન ઇન્સ્યુલેશન મટીરીયલમાં આગ લાગતા દોડધામ ફાયર વિભાગે આગ કાબુમાં…
*મધ્યપ્રદેશની નવી પટકથાના મહાનાયક જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપના સંપર્કમાં*
મધ્યપ્રદેશમાં નારાજગીની નવી પટકથાના મહાનાયક કોંગ્રેસના જ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા હોવાનું સામે આવી રહ્યું છે. સિંધિયા જૂથના 17 ધારાસભ્યો એમપી…
