બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 54 ફૂટનો બ્લેક ગ્રેનાઈટનો સૌથી મોટો 210 ટનનો પથ્થર આવતીકાલે અમદાવાદ આવશે. આ પથ્થર રાજસ્થાનથી આવશે. અમદાવાદના સંતો દ્વારા વૈષ્ણોદેવી સર્કલ પાસે પથ્થરનું સ્વાગત કરવામાં આવશે. આ પથ્થર 110 ટાયર વાળા વોલ્વો ટ્રકમાં આવી રહ્યો છે. ત્યારે બોટાદના કુંડળ ખાતે ભવ્ય સ્વાગત કરી પથ્થરને સાળંગપુર મંદિર ખાતે લઈ જવામાં આવશે. મહત્વપૂર્ણ બાબત છે કે આ પથ્થરમાંથી બનાવેલી પ્રતિમાનું 8 એપ્રિલ 2020ના રોજ હનુમાનજી જયંતિના દિવસે અનાવરણ કરવામાં આવશે
Related Posts
*દિલ્હી ચૂંટણી દિલ્હી દંગલમાં મુખ્ય પ્રધાન vs વડા પ્રધાન*
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના ચૂંટણી આડે હવે Iગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ખેલ હવે ખરાખરીનો જામ્યો છે. બંને બાજુ અક્ષૌહિણી…
*📍સોમનાથ મંદિર સુરક્ષા પોલીસનો માનવતાવાદી અભિગમ*
*📍સોમનાથ મંદિર સુરક્ષા પોલીસનો માનવતાવાદી અભિગમ* અકસ્માતે પડી ગયેલા ઇજાગ્રસ્ત રાજસ્થાનનાં વૃધ્ધાને તાત્કાલિક સારવાર અપાવી, ‘મે આઈ હેલ્પ યુ’ સૂત્રને…
ગાંધીનગર ખાતે 1600 ડ્રોન દ્વારા ડેફએક્સ્પો ને લઈ રચાઈ અદભુત કલાકૃતિ. જીએનએ: ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સ્પો ચાલી રહ્યો છે ત્યારે…
