બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 54 ફૂટનો બ્લેક ગ્રેનાઈટનો સૌથી મોટો 210 ટનનો પથ્થર આવતીકાલે અમદાવાદ આવશે. આ પથ્થર રાજસ્થાનથી આવશે. અમદાવાદના સંતો દ્વારા વૈષ્ણોદેવી સર્કલ પાસે પથ્થરનું સ્વાગત કરવામાં આવશે. આ પથ્થર 110 ટાયર વાળા વોલ્વો ટ્રકમાં આવી રહ્યો છે. ત્યારે બોટાદના કુંડળ ખાતે ભવ્ય સ્વાગત કરી પથ્થરને સાળંગપુર મંદિર ખાતે લઈ જવામાં આવશે. મહત્વપૂર્ણ બાબત છે કે આ પથ્થરમાંથી બનાવેલી પ્રતિમાનું 8 એપ્રિલ 2020ના રોજ હનુમાનજી જયંતિના દિવસે અનાવરણ કરવામાં આવશે
Related Posts
એકાંતવાસ ને પ્રેરણાવાસ મા બદલવા માટે આના થી વધુ સારું ઉદાહરણ કયું જોઈએ?? અભિનંદન..
એકાંતવાસ ને પ્રેરણાવાસ મા બદલવા માટે આના થી વધુ સારું ઉદાહરણ કયું જોઈએ?? અભિનંદન.. મુંબઈ ના લેખક મિત્ર સંજય શાહ…
નરોડા સૈજપુર બોઘા રોડ ઉપર રાત્રે 3 વાગ્યે આગ લાગી.
*નરોડા સૈજપુર બોઘા રોડ ઉપર ,શિવાય એન્કલેવ સામે આવેલ ” ઈન્ક એનોન ” નામની ક્રાફ્ટ પેપર , કોરૂગેટેડ બોર્ડ ,…
*બ્રેકિંગ ન્યુઝ..* ભાજપે જાહેર કરેલી યાદીમાં 38 સીટિંગ ધારાસભ્યોની ટિકિટ કપાઈ.. રાજેન્દ્ર ત્રિવેદી શશીકાંત પંડ્યા, મધુ શ્રીવાસ્તવ સહિત અનેક મોટા…
