બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 54 ફૂટનો બ્લેક ગ્રેનાઈટનો સૌથી મોટો 210 ટનનો પથ્થર આવતીકાલે અમદાવાદ આવશે. આ પથ્થર રાજસ્થાનથી આવશે. અમદાવાદના સંતો દ્વારા વૈષ્ણોદેવી સર્કલ પાસે પથ્થરનું સ્વાગત કરવામાં આવશે. આ પથ્થર 110 ટાયર વાળા વોલ્વો ટ્રકમાં આવી રહ્યો છે. ત્યારે બોટાદના કુંડળ ખાતે ભવ્ય સ્વાગત કરી પથ્થરને સાળંગપુર મંદિર ખાતે લઈ જવામાં આવશે. મહત્વપૂર્ણ બાબત છે કે આ પથ્થરમાંથી બનાવેલી પ્રતિમાનું 8 એપ્રિલ 2020ના રોજ હનુમાનજી જયંતિના દિવસે અનાવરણ કરવામાં આવશે
Related Posts
મહેમદાવાદ નગરપાલિકાના ભ્રષ્ટાચારી ઓવરસીયર (સરકારશ્રીની પુર્વ મંજુરી વગર હાલમાં મુખ્ય એન્જિનિયર) વિરુદ્ધ જાગૃત નાગરીક દ્વારા કરેલી ફરિયાદના આધારે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ દ્વારા નગરપાલિકાના પ્રમુખને કાર્યવાહી કરવા કરેલ આદેશ…
ઘણા સમયથી મહેમદાવાદ નગરપાલિકાના ભ્રષ્ટાચાર બાબતેની ફરિયાદો શહેરના નાગરિકો દ્વારા કરવામાં આવેલ છે અને ઘણી વખત ન્યૂઝ પેપરોમાં પણ આવેલ…
*📌ભરૂચ સરદાર બ્રિજ પર ટ્રક ચાલકને નડ્યો અકસ્માત*
*🗯️BREAKING* *📌ભરૂચ સરદાર બ્રિજ પર ટ્રક ચાલકને નડ્યો અકસ્માત* ઝાડેશ્વર થી અંક્લેશ્વર તરફ જતા ટ્રક બ્રિજના ફૂટપાથ નાં સેફ્ટી…
*‘કૂખ થી કરિયાવર’ સુધી દીકરીઓની ચિંતા કરતી રાજ્ય સરકાર. અમદાવાદ જિલ્લામાં ‘વ્હાલી દિકરી’ યોજના અંતર્ગત ૭૭૭૧ અરજી મંજૂર થઈ
અમદાવાદ: અમદાવાદ જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી શ્રી શૈલેષભાઇ અંબારિયાએ જણાવ્યું કે, અમદાવાદ જિલ્લામાં ‘વ્હાલી દીકરી’ યોજના અંતર્ગત…
