દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની કારમી હાર થયા બાદ હવે સૌથી મોટો મુદ્દો ભાજપના સ્ટાર પ્રચારકોનો નીકળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે દિલ્હીને ગમે તે ભોગે જીતવા માટે પોતાના સ્ટાર પ્રચારકોની ફૌજ દિલ્હીમાં ઉતારી દીધી હતી. આ કોઈ પણ નેતાના નામ માત્રથી ભીડ ભેગી થઈ જાય તેવી સ્થિતી હતી. આમ છતાં ભાજપ માટે તમામ સ્ટાર પ્રચારકો ધોળા હાથી સાબિત થયા.
Related Posts
*ઉમિયા મંદિરે સી આર પાટીલની રજતતુલા કરાઈ*
મહેસાણા સી.આર.પાટીલનું ઊંઝામાં સ્વાગત કરવા માટે લોકો ટોળે વળ્યા હતા પાટીલે રજતતુલાના 96 કિલો પૈકી 51 કિલો ચાંદી ઉમિયા મંદિરને…
🎓 *સરકારી શિષ્યવૃત્તિ યોજના જાહેર*
ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આ શિષ્યવૃત્તિ યોજના 2016 થી લઈને 2019 સુધીમાં જેમણે 12 પાસ કર્યું છે તે…
*ગુજરાતી હોવું એટલે બારમાસી તહેવાર….!*
*ગુજરાતી હોવું એટલે બારમાસી તહેવાર….!* *@રમેશ ગોસ્વામી “સારથિ”* પહેલા ગુજરાતી કૃષ્ણ.મોહન થી મોહન દાસ સુધી…પાંચેક…
