દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની કારમી હાર થયા બાદ હવે સૌથી મોટો મુદ્દો ભાજપના સ્ટાર પ્રચારકોનો નીકળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે દિલ્હીને ગમે તે ભોગે જીતવા માટે પોતાના સ્ટાર પ્રચારકોની ફૌજ દિલ્હીમાં ઉતારી દીધી હતી. આ કોઈ પણ નેતાના નામ માત્રથી ભીડ ભેગી થઈ જાય તેવી સ્થિતી હતી. આમ છતાં ભાજપ માટે તમામ સ્ટાર પ્રચારકો ધોળા હાથી સાબિત થયા.
Related Posts
31st May વિશ્વ તંબાકુ નિષેધ દિવસ..
સમગ્ર વિશ્વમાં 31st May ને વિશ્વ તંબાકુ નિષેધ દિવસ સ્વરૂપે બનાવવામાં આવે છે. તંબાકુ થી રોજ 3000 થી ૪૦૦૦ જીવન…
ગરુડેશ્વર તાલુકા માં ઈકો સેન્સીટીવ ઝોન અંગે ની એન્ટ્રી રદ કરાઈ.
ગરુડેશ્વર તાલુકા માં ઈકો સેન્સીટીવ ઝોન અંગે ની એન્ટ્રી રદ કરાઈ. નર્મદા જિલ્લાના બાકી કોઈ પણ તાલુકામાં ઈકો સેન્સીટીવ ઝોન…
અંબાજી ખાતે 53 લોકોના કોરોના ટેસ્ટ કરાયા 1 પોઝીટીવ આવ્યો “
અંબાજી: ગુજરાત અને દેશભરમાં કોરોના વાઇરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા દાંતા તાલુકામાં ધન્વંતરી રથ આરોગ્ય વિભાગ…
