દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની કારમી હાર થયા બાદ હવે સૌથી મોટો મુદ્દો ભાજપના સ્ટાર પ્રચારકોનો નીકળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે દિલ્હીને ગમે તે ભોગે જીતવા માટે પોતાના સ્ટાર પ્રચારકોની ફૌજ દિલ્હીમાં ઉતારી દીધી હતી. આ કોઈ પણ નેતાના નામ માત્રથી ભીડ ભેગી થઈ જાય તેવી સ્થિતી હતી. આમ છતાં ભાજપ માટે તમામ સ્ટાર પ્રચારકો ધોળા હાથી સાબિત થયા.
Related Posts
सूरत में स्टेट मोनिटरिंग सेल के शराब के अड्डे पर लगे छापे।
ગુજરાત હાઇકોર્ટની કામગીરી રહેશે 4 દિવસ રહશે બંધ કરવામાં આવી.
ગુજરાત હાઇકોર્ટની કામગીરી રહેશે 4 દિવસ રહશે બંધ કોરોના ના વધતા સંક્રમણ ને લઈને લેવાયો નિર્ણય 16 થી 19 ઓક્ટોબર…
ચાર શહેરોમાં કર્ફયૂ અંગે સૌથી મોટા સમાચાર કર્ફયૂનાં સમયમાં વધારો કરવા અંગે ચાલી રહી છે વિચારણા
બ્રેકિંગ ન્યૂઝ ચાર શહેરોમાં કર્ફયૂ અંગે સૌથી મોટા સમાચાર કર્ફયૂનાં સમયમાં વધારો કરવા અંગે ચાલી રહી છે વિચારણા ચાર મહાનગરોમાં…
