રાજ્યના રત્નકલાકારો આજે ગાંધીનગર પહોચ્યા. રત્નકલાકારોની માગ છે કે તેમને અલગથી આવાસ ફાળવવામાં આવે અને તેમના બાળકોના અભ્યાસ માટે પણ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે. આ મામલે નાયબ મુખ્યમંત્રીએ એવું આશ્વાસન આપ્યું કે આ બાબતે મુખ્યમંત્રીનું ધ્યાન દોરશે. જોકે રત્ન કલાકારો હવે ધારાસભ્ય સાથે ફરી રજુઆત કરવા માટે આવશે અને મુખ્યમંત્રીને તેઓ તેમની વિવિધ માંગણીઓની રજૂઆત કરશે.
Related Posts
રાજપીપલા ખાતે જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે પોષણ અભિયાન-પોષણ માહ અંતર્ગત વેબીનાર યોજાયો.
રાજપીપલા,તા.23 મહિલા અને બાળ વિભાગ દ્રારા કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે સહી…
રાજપીપળા નગરપાલિકામાં ઓનલાઈન જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત “હોમ સ્ટે” પોલિસી સમજ અપાઇ
રાજપીપળા નગરપાલિકામાં ઓનલાઈન જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત “હોમ સ્ટે” પોલિસી સમજ અપાઇ ગુજરાત બહારના પ્રવાસીઓને હોટેલના ઉપરાંત ‘હોમ સ્ટે’નો મળશે…
પ્રશાસનિક સંવેદનશીલતાની અનુભૂતિ કરાવવા રાજ્યના શ્રમ આયુક્ત અનેજિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી પી. ભારથીનો અનુરોધ
સમાજના છેવાડાના માનવીને રાજ્ય સરકારની પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓના મળવાપાત્ર લાભો સામેચાલીને પહોંચાડી પ્રશાસનિક સંવેદનશીલતાની અનુભૂતિ કરાવવા રાજ્યના શ્રમ આયુક્ત અનેજિલ્લા…
