રાજ્યના રત્નકલાકારો આજે ગાંધીનગર પહોચ્યા. રત્નકલાકારોની માગ છે કે તેમને અલગથી આવાસ ફાળવવામાં આવે અને તેમના બાળકોના અભ્યાસ માટે પણ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે. આ મામલે નાયબ મુખ્યમંત્રીએ એવું આશ્વાસન આપ્યું કે આ બાબતે મુખ્યમંત્રીનું ધ્યાન દોરશે. જોકે રત્ન કલાકારો હવે ધારાસભ્ય સાથે ફરી રજુઆત કરવા માટે આવશે અને મુખ્યમંત્રીને તેઓ તેમની વિવિધ માંગણીઓની રજૂઆત કરશે.
Related Posts
*વડોદરામાં રામનવમી ની શોભાયાત્રામાં થયેલ પથ્થર મારાને લઈને સુરત પોલીસ કમિશનર કચેરીએ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તત્કાલ વિડિયો કોન્ફરન્સ બેઠક…
અભિનેત્રી અક્રિતી શર્મા અમદાવાદની મહેમાન બની અને ચંદ્રેશ્વર મહાદેવ મંદિરમાં આરતી કરી અને ભગવાન શિવના લીધા આશિર્વાદ
અભિનેત્રી અક્રિતી શર્મા અમદાવાદની મહેમાન બની અને ચંદ્રેશ્વર મહાદેવ મંદિરમાં આરતી કરી અને ભગવાન શિવના લીધા આશિર્વાદ અમદાવાદ: હર હર…
બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને આઇસીજી દ્વારા વિશેષ સામુદાયિક સંવાદ કાર્યક્રમોનું કરાયું આયોજન
બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને આઇસીજી દ્વારા વિશેષ સામુદાયિક સંવાદ કાર્યક્રમોનું કરાયું આયોજન જીએનએ અમદાવાદ: અત્યંત તીવ્ર શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં…
