રાજ્યના રત્નકલાકારો આજે ગાંધીનગર પહોચ્યા. રત્નકલાકારોની માગ છે કે તેમને અલગથી આવાસ ફાળવવામાં આવે અને તેમના બાળકોના અભ્યાસ માટે પણ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે. આ મામલે નાયબ મુખ્યમંત્રીએ એવું આશ્વાસન આપ્યું કે આ બાબતે મુખ્યમંત્રીનું ધ્યાન દોરશે. જોકે રત્ન કલાકારો હવે ધારાસભ્ય સાથે ફરી રજુઆત કરવા માટે આવશે અને મુખ્યમંત્રીને તેઓ તેમની વિવિધ માંગણીઓની રજૂઆત કરશે.
Related Posts
અમદાવાદ હાઇકોર્ટની GPCB ને લપડાક.
અમદાવાદ હાઇકોર્ટની GPCB ને લપડાક. સાબરમતી નદીમાં દૂષિત પાણી છોડતા એકમો સામે તાત્કાલિક પગલાં લેવા આદેશ. ગેરકાયદેસર પાઇપલાઇન દૂર કરાવો.…
આ ફોટો મિઝોરમ નો છે. જેમાંથી આપણે ઘણું શીખવાનું છે
આ ફોટો મિઝોરમ નો છે. જેમાંથી આપણે ઘણું શીખવાનું છે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજયભરની ૫૩,૦૨૯ આંગણવાડીઓના ૧૪ લાખ જેટલા નાના બાળકો-ભૂલકાંઓ માટે રૂા. ૩૬.૨૮ કરોડના ખર્ચે આકાર પામેલી યુનિફોર્મ વિતરણ યોજનાનો ગાંધીનગરથી ડિજીટલ માધ્યમથી વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજયભરની ૫૩,૦૨૯ આંગણવાડીઓના ૧૪ લાખ જેટલા નાના બાળકો-ભૂલકાંઓ માટે રૂા. ૩૬.૨૮ કરોડના ખર્ચે આકાર પામેલી યુનિફોર્મ…
