રાજ્યના રત્નકલાકારો આજે ગાંધીનગર પહોચ્યા. રત્નકલાકારોની માગ છે કે તેમને અલગથી આવાસ ફાળવવામાં આવે અને તેમના બાળકોના અભ્યાસ માટે પણ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે. આ મામલે નાયબ મુખ્યમંત્રીએ એવું આશ્વાસન આપ્યું કે આ બાબતે મુખ્યમંત્રીનું ધ્યાન દોરશે. જોકે રત્ન કલાકારો હવે ધારાસભ્ય સાથે ફરી રજુઆત કરવા માટે આવશે અને મુખ્યમંત્રીને તેઓ તેમની વિવિધ માંગણીઓની રજૂઆત કરશે.
Related Posts
*વિહિપ જામનગર ગ્રામ્ય વિભાગ જિલ્લા દ્વારા કાલાવડ ખાતે વ્યાપક બેઠક યોજાઇ*
*વિહિપ જામનગર ગ્રામ્ય વિભાગ જિલ્લા દ્વારા કાલાવડ ખાતે વ્યાપક બેઠક યોજાઇ* *જીએનએ જામનગર* કાલાવડ પ્રખંડમાં ગણેશ મંદિર ખાતે જામનગર ગ્રામ્ય…
નગરપાલિકાના વિજેતા મહિલા ઉમેદવાર શણગારેલા ઘોડા પર બેસીને વિજય સરઘસ મા જોડાયા.
રાજપીપળા, તા. 3 રાજપીપળા નગરપાલિકાએ ભાજપમાં સત્તાના સૂત્રો ગ્રહણ કર્યા પછી નગરમાં વિજય સરઘસ નિકળ્યા હતા.જેમાં રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર…
*વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઠાવી હાથમાં બંદૂક*
ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં 5થી 9 ફેબ્રુઆરી સુધી ચાલનારા ડિફેન્સ એક્સપો 2020નું ઉદ્ધાટન કર્યું છે. દરમિયાન તેમણે…
