દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. 50 સીટો પર વિજય મેળવવાની આશા રાખતી ભારતીય જનતા પાર્ટીને માત્ર 7 સીટોથી સંતોષ માનવાનો વારો આવ્યો છે. પાર્ટીની હાર બાદ દિલ્હી બીજેપીના અધ્યક્ષ મનોજ તિવારીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે, અમે હારની સમીક્ષા કરીશું. તેમણે નફરતની રાજનીતિ ન કરતાં, સૌનો સાથ સૌનો વિકાસની વાત અમારો મંત્ર છે તેવી વાત કહી
Related Posts
અમદાવાદના હાથીજણમાં રહેતા સ્પેરો કેર ટેકર કિન્નરીબેન ભટ્ટ, કે જેવો ચકલી સાથે અતૂટ નાતો
મદાવાદ: 20 માર્ચ એટલે વર્લ્ડ સ્પેરો ડે.એક ચકલીનું અગમ્ય કારણસર મોત થવાથી તેના બચ્ચાને મોઢામાં પાણી પી અને સીધું જ…
રાજ્યસભાના સાંસદઅભય ભારદ્વાજનું નિધન.
રાજ્યસભાના સાંસદઅભય ભારદ્વાજનું નિધન રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજનું નિધન. વડાપ્રધાને ટ્વીટથી શ્રદ્ધાંજલિ પાઠવી. બે મહિના પહેલા થયો હતો કોરોના. ચેન્નાઈમાં…
*અમદાવાદ અમરાઈવડીના વીર શહિદનો પાર્થિવ દેહ એરપોર્ટ લવાયો. શ્રદ્ધાંજલિ આપવામાં આવી.*
અમદાવાદ: મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા શહીદ થયેલ રજનીશ પટનીનો પાર્થિવ દેહ અમદાવાદ લવાયો હતો. જેમને ગાર્ડ ઓફ ઓનર આપી…
