દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. 50 સીટો પર વિજય મેળવવાની આશા રાખતી ભારતીય જનતા પાર્ટીને માત્ર 7 સીટોથી સંતોષ માનવાનો વારો આવ્યો છે. પાર્ટીની હાર બાદ દિલ્હી બીજેપીના અધ્યક્ષ મનોજ તિવારીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે, અમે હારની સમીક્ષા કરીશું. તેમણે નફરતની રાજનીતિ ન કરતાં, સૌનો સાથ સૌનો વિકાસની વાત અમારો મંત્ર છે તેવી વાત કહી
Related Posts
એચ.એ.કોલેજ તથા વિદ્યાનગરની બી.જે.વી.એમ કોલેજ વચ્ચે MOU થયા ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ અને વિદ્યાનગરની બી.જે.વી.એમ કોલેજ વચ્ચે શૈક્ષણિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેના આદાનપ્રદાન કરવા માટેના MOU કરવામાં આવ્યા છે.
એચ.એ.કોલેજ તથા વિદ્યાનગરની બી.જે.વી.એમ કોલેજ વચ્ચે MOU થયા ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ અને વિદ્યાનગરની બી.જે.વી.એમ કોલેજ વચ્ચે…
રાજપીપળા જૈનમંદિરમાં જૈન ભક્તો દ્વારા સુમતિનાથદાદાની સાલગીરી ભારે શ્રધ્ધા અને ભકિતભાવ પૂર્વક ઉજવાઇ
રાજપીપળા જૈનમંદિરમાં જૈન ભક્તો દ્વારા સુમતિનાથદાદાની સાલગીરી ભારે શ્રધ્ધા અને ભકિતભાવ પૂર્વક ઉજવાઇ મંદિરને ૯ ફૂટ ઉચી ધજા ચઢાવી ધ્વજારોહણ…
Home-delivery service of free food meal for home quarantine afflicted family has been started by Gayatri Parivar in the present situation of Covid-19.
🕉️ MEAL SERVICE 🕉 *All World Gayatri Parivar, Shantikunj, Haridwar.*Inspired – Gayatri Shakti Peeth, Anuwrat Dwar, City Light Area, Surat,…
