દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. 50 સીટો પર વિજય મેળવવાની આશા રાખતી ભારતીય જનતા પાર્ટીને માત્ર 7 સીટોથી સંતોષ માનવાનો વારો આવ્યો છે. પાર્ટીની હાર બાદ દિલ્હી બીજેપીના અધ્યક્ષ મનોજ તિવારીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે, અમે હારની સમીક્ષા કરીશું. તેમણે નફરતની રાજનીતિ ન કરતાં, સૌનો સાથ સૌનો વિકાસની વાત અમારો મંત્ર છે તેવી વાત કહી
Related Posts
માલધારી આંદોલન સમિતિ ગુજરાતના કન્વીનર રણવીર દેસાઈનું કોરોના સંક્રમિત થવાથી આજે નિધન.
અમદાવાદના ઓઢવમા રહેતા અને માલધારી આંદોલન સમિતિ ગુજરાતના કન્વીનર તેમજ સમાજના મોભી રણવીર દેસાઈ ૫૫ વષઁ નુ કોરોના કોવિડ હોસ્પિટલમા…
*સુરતમાં બહારના ફેરિયાઓને સિટીમાં વેચાણ કરવા પર પ્રતિબંધ મુકાશે*
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં દબાણની સમસ્યા અટકાવવા માટે ફેરિયાઓનું રજીસ્ટ્રેશન કરવા સાથે શહેરના જ ફેરિયાઓને વેચાણ કરવા દેવાની નીતિ બનાવવા કવાયત…
*ખેડા તાલુકા સેવા સદનની ઓચિંતી મુલાકાત લેતા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ*
*ખેડા તાલુકા સેવા સદનની ઓચિંતી મુલાકાત લેતા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ* અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની કચેરીઓમાં થતી…
