દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. 50 સીટો પર વિજય મેળવવાની આશા રાખતી ભારતીય જનતા પાર્ટીને માત્ર 7 સીટોથી સંતોષ માનવાનો વારો આવ્યો છે. પાર્ટીની હાર બાદ દિલ્હી બીજેપીના અધ્યક્ષ મનોજ તિવારીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે, અમે હારની સમીક્ષા કરીશું. તેમણે નફરતની રાજનીતિ ન કરતાં, સૌનો સાથ સૌનો વિકાસની વાત અમારો મંત્ર છે તેવી વાત કહી
Related Posts
*અપરાજિતા સંસ્થાને નવી દિલ્હી ખાતે રમાબાઈ આંબેડકર રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર પ્રદાન કરાશે.*
*અપરાજિતા સંસ્થાને નવી દિલ્હી ખાતે રમાબાઈ આંબેડકર રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર પ્રદાન કરાશે.* મહેસાણા, સંજીવ રાજપૂત: મહિલાઓના વિવિધ ક્ષેત્રે વિકાસ માટે…
અરવલ્લી એસ.પી. સંજય ખરાટ બન્યા સાયબર ક્રાઈમનો શિકાર : રાજ્યના અન્ય IPS અધિકારીઓના ફેક ફેસબુક એકાઉન્ટ બન્યા:સૂત્ર.
અરવલ્લી એસપી સંજય ખરાટ બન્યા સાયબર ક્રાઈમનો શિકાર : રાજ્યના અન્ય IPS અધિકારીઓના ફેક ફેસબુક એકાઉન્ટ બન્યા:સૂત્ર.
કાર્ય ના સ્થળે મહિલાઓ સાથે થતી જાતીય સતામણી સામે મહિલા વકીલો ના રક્ષણ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની બેઠક યોજવામાં આવી.
કાર્ય ના સ્થળે મહિલાઓ સાથે થતી જાતીય સતામણી સામે મહિલા વકીલો ના રક્ષણ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની બેઠક…
