દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. 50 સીટો પર વિજય મેળવવાની આશા રાખતી ભારતીય જનતા પાર્ટીને માત્ર 7 સીટોથી સંતોષ માનવાનો વારો આવ્યો છે. પાર્ટીની હાર બાદ દિલ્હી બીજેપીના અધ્યક્ષ મનોજ તિવારીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે, અમે હારની સમીક્ષા કરીશું. તેમણે નફરતની રાજનીતિ ન કરતાં, સૌનો સાથ સૌનો વિકાસની વાત અમારો મંત્ર છે તેવી વાત કહી
Related Posts
તિલકવાડા તાલુકાની અગર પ્રાથમિક શાળા ખાતે યોજાયો ગુજરાત પોષણ અભિયાન નો કાર્યક્રમ યોજાયો
આવનારી પેઢીને સશક્ત અને સુપોષિત બનાવવા માટે સરકાર અને લોકોએ સાથે મળીને અભિયાનને સફળ બનાવવાની હિમાયત કરતા નર્મદા જિલ્લાના પ્રભારી…
*📍ભરૂચ: દહેજ ખાતે આવેલ યોકોહામા ટાયર કંપનીમાંથી ૩૦૦ કર્મચારીઓની માંગણી ન સંતોષાતા હડતાલ પર ઉતર્યા…*
*📍ભરૂચ: દહેજ ખાતે આવેલ યોકોહામા ટાયર કંપનીમાંથી ૩૦૦ કર્મચારીઓની માંગણી ન સંતોષાતા હડતાલ પર ઉતર્યા…* કર્મચારીઓનાં મુખ્ય પ્રશ્નોમાં વેતન, કંપનીની…
અમદાવાદમા વધુ એક કોર્પોરેટર કોરોના થી સંકઁમિત. ખોખરા વોડઁના ભાજપના મહિલા કોર્પોરેટર જયમીનીબેન દવે તેમજ તેમના માતા, પતિ અને પુત્ર પણ કોરોના સંકઁમિત થતા કવોરન્ટાઈન.
*અમદાવાદમા વધુ એક કોર્પોરેટર કોરોના થી સંકઁમિત. ખોખરા વોડઁના ભાજપના મહિલા કોર્પોરેટર જયમીનીબેન દવે તેમજ તેમના માતા, પતિ અને પુત્ર…
