દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. 50 સીટો પર વિજય મેળવવાની આશા રાખતી ભારતીય જનતા પાર્ટીને માત્ર 7 સીટોથી સંતોષ માનવાનો વારો આવ્યો છે. પાર્ટીની હાર બાદ દિલ્હી બીજેપીના અધ્યક્ષ મનોજ તિવારીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે, અમે હારની સમીક્ષા કરીશું. તેમણે નફરતની રાજનીતિ ન કરતાં, સૌનો સાથ સૌનો વિકાસની વાત અમારો મંત્ર છે તેવી વાત કહી
Related Posts
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે, રાજ્યમાંથી 1.03 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે, રાજ્યમાંથી 1.03 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
એમ એને આખુંય આકાશ ઢોળ્યું જાણે કાગળ પર
વાઘેલા ભાગ્યશ્રીબા-“એમ એને આખુંય આકાશ ઢોળ્યું જાણે કાગળ પર: આજ વાત કરવી છે કળા(કલા)ની.ચોસઠ કળાઓ આમ તો શાસ્ત્રોક્તમત પ્રમાણૈ વર્ણવેલી…
ડેડિયાપાડા તાલુકાનું શહદા(ડોકટી)ગામમા જ્યાં આઝાદીથી આજદિન સુધી લાઈટ,રસ્તો કે અન્ય કોઈસરકારી સુવિધાઓ ઉપલબ્ધ નથી.
ડેડિયાપાડા તાલુકાનું શહદા(ડોકટી)ગામમા જ્યાં આઝાદીથી આજદિન સુધી લાઈટ,રસ્તો કે અન્ય કોઈસરકારી સુવિધાઓ ઉપલબ્ધ નથી. ત્યાં જરૂરિયાતમંદ ૭૦ પરિવારોને ઘર-વખરીનો સમાન…
