દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. 50 સીટો પર વિજય મેળવવાની આશા રાખતી ભારતીય જનતા પાર્ટીને માત્ર 7 સીટોથી સંતોષ માનવાનો વારો આવ્યો છે. પાર્ટીની હાર બાદ દિલ્હી બીજેપીના અધ્યક્ષ મનોજ તિવારીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે, અમે હારની સમીક્ષા કરીશું. તેમણે નફરતની રાજનીતિ ન કરતાં, સૌનો સાથ સૌનો વિકાસની વાત અમારો મંત્ર છે તેવી વાત કહી
Related Posts
રાજસ્થાન આબુરોડ સિરોહી ચાલતા ટ્રકમાં લાગી આગ
રાજસ્થાન આબુરોડ સિરોહી ચાલતા ટ્રકમાં લાગી આગ….. આબુરોડ-અંબાજી માર્ગ પર સિયાવા ગામની ઘટના… રિકો પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે…
ત્રણ આરોપીઓ મહારાષ્ટ્રમાં 1000 જીલેટીન સ્ટિક સાથે ઝડપાયા.
મહારાષ્ટ્રમાં 1000 જીલેટીન સ્ટિક સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા, વિસ્ફોટકોને ભિવંડી ખાતે સપ્લાય કરવામાં આવ્યા હોવાનું આવ્યું સામે , ક્રાઇમ બ્રાન્ચ…
*એશિયા ક્યઃ પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત. ભારતે 228 રને પાકિસ્તાનને આપ્યો પરાજય*
*એશિયા ક્યઃ પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત. ભારતે 228 રને પાકિસ્તાનને આપ્યો પરાજય*
